જાડેજા કનક્શન વિવાદઃ સહેવાગ પણ સ્મિથના ઉદાહરણ સાથે આગળ આવ્યો, કહ્યુ ફરીયાદો ના કરો

ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ ટી-20 મેચમાં રવિન્દ્ર જાડેજાની ઇજા અને ત્યાર બાદ તેને કનક્શન ને લઇને ખૂબ બબાલ મચી ચુકી છે. તેને માથામાં ઇજા પહોંચવાને લઇને રમવા અને ડ્રેસીંગ રુમ પહોંચીને  કનક્શન થવાને લઇને અનેક લોકો એ સવાલ ઉઠાવ્યા છે. જોકે હવે ભારતના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે પણ કહ્યુ છે કે ભારતીય ટીમ આ મામલે નિર્ણય […]

જાડેજા કનક્શન વિવાદઃ સહેવાગ પણ સ્મિથના ઉદાહરણ સાથે આગળ આવ્યો, કહ્યુ ફરીયાદો ના કરો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 05, 2020 | 9:29 AM

ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ ટી-20 મેચમાં રવિન્દ્ર જાડેજાની ઇજા અને ત્યાર બાદ તેને કનક્શન ને લઇને ખૂબ બબાલ મચી ચુકી છે. તેને માથામાં ઇજા પહોંચવાને લઇને રમવા અને ડ્રેસીંગ રુમ પહોંચીને  કનક્શન થવાને લઇને અનેક લોકો એ સવાલ ઉઠાવ્યા છે. જોકે હવે ભારતના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે પણ કહ્યુ છે કે ભારતીય ટીમ આ મામલે નિર્ણય લેવામાં યોગ્ય છે. તેણે કહ્યુ હતુ કે માથાની ઇજાઓના સંબંધિત લક્ષણ 24 કલાક સુધી જોવા મળી શકે છે. સહેવાગ ભારત ઓસ્ટ્રેલીયા સીરીઝના પ્રસારણ કર્તા ચેનલ પર એક એક્સપર્ટ ના રુપે સામેલ છે. જેમાં ચર્ચા દરમ્યાન તેણે આ કહ્યુ હતુ.

સહેવાગે કહ્યુ હતુ કે, આપણી તરફ થી આ નિર્ણય એકદમ યોગ્ય હતો. કારણ કે જાડેજા રમવા માટે ફીટ નહોતો. તે બોલીંગ પણ કરી શકતો નહી. આ મોકો હતો જે ભારતીય ટીમને મળ્યો હતો. કારણ કે તેના માથા પર બોલ વાગ્યો હતો. માથા પર બોલ વાગે ત્યારે કોઇએ પણ એ નહી કહી શકે કે કનક્શન તે સમયે જ થશે. તેના માટે તેમાં સમય લાગી શકે છે. 24 કલાક દરમ્યાન આપને લક્ષણ જોવા મળી શકે છે. એટલે ભારતીય ટીમે યોગ્ય સમયે યોગ્ય ફાયદો ઉઠાવ્યો.

સ્ટીવ સ્મિથનુ ઉદાહરણ આપતા સહેવાગે કહ્યુ હતુ કે, સ્મિથને પણ બોલ વાગ્યો હતો. માર્નસ લાબુશન તેમની જગ્યાએ બેટીંગ કરવા માટે આવ્યો હતો. તેણે પણ રન બનાવ્યા હતા. એટલે ઓસ્ટ્રેલીયાને પણ તે ફાયદો મળ્યો હતો. એટલે મને લાગે છે કે ઓસ્ટ્રેલીયાએ ફરીયાદ ના કરવી જોઇએ. તેમનુ તર્ક ભલે તે હોય કે જાડેજાએ બેટીંગ કરીને રન બનાવવાનુ જારી રાખ્યુ. જ્યારે હેલમેટ ડ્રેસીંગ રુમમાં હટાવો છો ત્યારે ચક્કર પણ આવી શકે છે અને સોજો પણ જોવા મળી શકે છે. મને પણ અનેક વાર બોલ વાગ્યો છે, જેથી મને પણ ખબર છે કે હેલ્મેટ પર બોલ વાગવા થી કેવુ લાગે છે. જોકે અમારા સમયમાં આવો નિયમ નહોતો. ઉલ્લેખનિય છે કે, આઇસીસી એ 1, ઓગષ્ટ 2019 થી કનક્શન સબસ્ટીટ્યૂટ નિયમ બનાવ્યો હતો. જેના હેઠળ ખેલાડીને માથામાં કે ગરદનમાં બોલ વાગે તો રીટાયર થઇ શકે છે, જેના બદલે બીજો ખેલાડી રમી શકે છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">