IPL: પંજાબ કિંગ્સ નામને લઇ KL રાહુલે બતાવ્યુ કારણ, ક્રિસ ગેઇલ અને પ્રિતી ઝીંટાએ આપી પ્રતિક્રીયા

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL)ની 14 મી સિઝનના ઓકશનના એક દિવસ પહેલા જ કિંગ્સ ઇલેવન પંજાબે (Kings XI Punjab) નામ બદલીને નવુ નામ પંજાબ કિંગ્સ (Punjab Kings) કરી દીધુ છે. આ સાથે પંજાબે તેનો લોગો પણ બદલી નાંખ્યો છે.

IPL: પંજાબ કિંગ્સ નામને લઇ KL રાહુલે બતાવ્યુ કારણ, ક્રિસ ગેઇલ અને પ્રિતી ઝીંટાએ આપી પ્રતિક્રીયા
પ્રિતી ઝિંટાએ કહ્યુ રિબ્રાંન્ડીંગ દરેક ફેન્ચાઇઝી ટીમ કરતી હોય છે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 18, 2021 | 4:51 PM

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL)ની 14 મી સિઝનના ઓકશનના એક દિવસ પહેલા જ કિંગ્સ ઇલેવન પંજાબે (Kings XI Punjab) નામ બદલીને નવુ નામ પંજાબ કિંગ્સ (Punjab Kings) કરી દીધુ છે. આ સાથે પંજાબે તેનો લોગો પણ બદલી નાંખ્યો છે. પંજાબ કિંગ્સ નામ રાખવા પાછળ ની કહાની અંગે ટીમના સહ માલિક પ્રિતી ઝિંટા (Preity Zinta), કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) અને સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેઇલ (Chris Gayle) એ પોતાના મત રાખ્યા હતા. રાહુલ એ કહ્યુ હતુ કે, આ ફ્રેંન્ચાઇઝી ટીમ 11 ખેલાડીઓની જ નથી, એટલે જ ટીમના નામ માંથી ઇલેવન શબ્દને દુર કરી દેવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સના ટ્વીટર હેન્ડલથી ત્રણેયના વિડીયો શેર કરવામા આવ્યા છે. રાહુલ કહે છે કે, આ ટીમ ફક્ત 11 ખેલાડીઓ માટે નથી, બાકીના ખેલાડીઓ માટે પણ આ ટીમ પરિવાર સમાન છે. આશા રાખીએ છીએ કે નવુ નામ ટીમ માટે સારુ કિસ્મત લઇને આવે. ક્રિસ ગેઇલ એ પણ આ મામલમાં રાહુલની હા માં હા ભરતા કહ્યુ કે, ટીમ 11 ખેલાડીઓ માટેની જ નથી.

પ્રિતી ઝિંટાએ કહ્યુ કે, રિબ્રાંન્ડીંગ દરેક ફેન્ચાઇઝી ટીમ કરતી હોય છે અને આ પંજાબ કિંગ્સના માટે આ બિલકુલ યોગ્ય સમય હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">