IPL Auction 2021: આદિલ રાશિદ અને મુઝીબ ઉર રહમાન સહિતના સ્પિનરોને પણ કોઈ ખરીદનાર ના મળ્યો

આઈપીએલ (IPL Auction)ની આગામી સિઝનને લઈને ચેન્નાઈમાં મીની ઓક્શન હાલમાં ચાલી રહ્યુ છે. જ્યાં આઠેય ફેન્ચાઈઝીઓ દ્વારા ખેલાડીઓની ખરીદી કરવામાં આવી રહી છે.

IPL Auction 2021: આદિલ રાશિદ અને મુઝીબ ઉર રહમાન સહિતના સ્પિનરોને પણ કોઈ ખરીદનાર ના મળ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 18, 2021 | 6:34 PM

આઈપીએલ (IPL Auction)ની આગામી સિઝનને લઈને ચેન્નાઈમાં મીની ઓક્શન હાલમાં ચાલી રહ્યુ છે. જ્યાં આઠેય ફેન્ચાઈઝીઓ દ્વારા ખેલાડીઓની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં ફેન્ચાઈઝીઓ પોતાની ટીમને તગડી કરવાના મૂડ સાથે જબરદસ્ત ઉત્સાહ દર્શાવતી હરાજી બોલી રહ્યા છે. આ દરમ્યાન બોલર અને સ્પિનરોમાં જોઊએ તો ઈંગ્લેન્ડના સ્પિનર આદિલ રશિદ (Adil Rashid), અફઘાનિસ્તાનના સ્પિનર મુઝીબ ઉર રહેમાન (Mujeeb Ur Rehman), સંદિપ લાછીમન, રાહુલ શર્મા સહિતના અનેક સ્પિનરોને આઈપીએલથી આ વખતે નિરાશ રહેવુ પડ્યુ છે.

ઈંગ્લેન્ડના મોઈન અલીને ઉંચા ભાવે ઓકશનમાં ખરીદી લેવામાં આવ્યો છે. પરંતુ ઈંગ્લેન્ડના બીજા સ્પિનર આદિલ રાશિદને નિરાશ થવુ પડ્યુ છે. તે એક લેગ બ્રેક બોલર છે. ઈંગ્લેન્ડ વતી તે 52 જેટલી T20 ક્રિકેટ રમી ચુક્યો છે. જેમાં તેણે 51 વિકેટ ઝડપી છે. તેને આ વખતની સિઝનમાં આઈપીએલ ડેબ્યુ કરવાની આશા હતી. અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન પંજાબ સાથે 2018થી જોડાયેલો હતો. પરંતુ તે ખાસ પ્રભાવ નહીં છોડી શકતા આખરે તેને રિલીઝ કરી દેવાયો હતો. પરંતુ આઈપીએલથી હવે તેણે દુર રહેવુ પડશે. તેણે 11 મેચમાં 14 વિકેટ પંજાબ વતી રમતા ઝડપી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો: IPL Auction 2021: બાંગ્લાદેશના ખેલાડી Mustafizur Rahmanને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">