IPL Auction 2021: BCCI એ બનાવ્યા છે આ પાંચ નિયમો, જેનું ફેંન્ચાઇઝી એ કરવુ પડશે પાલન, જાણો

ચેન્નાઇમાં ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની આગામી સિઝનને લઇને ઓકશન (IPL Auction) આજે યોજાનાર છે. આઇપીએલ ની 14 મી સિઝનના ઓકશનને લઇને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કેટલાક નિયમો (Auction Rules) ને બનાવ્યા છે.

IPL Auction 2021: BCCI એ બનાવ્યા છે આ પાંચ નિયમો, જેનું ફેંન્ચાઇઝી એ કરવુ પડશે પાલન, જાણો
કોઇ પણ ટીમ પોતાના પર્સ કરતા વધુ રકમ ખર્ચ કરી શકતી નથી.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 18, 2021 | 1:23 PM

ચેન્નાઇમાં ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની આગામી સિઝનને લઇને ઓકશન (IPL Auction) આજે યોજાનાર છે. આઇપીએલ ની 14 મી સિઝનના ઓકશનને લઇને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કેટલાક નિયમો (Auction Rules) ને બનાવ્યા છે, જેનુ પાલન આઇપીએલની આઠેય ફેન્ચાઇઝીઓએ કરવાનુ રહેશે. કોઇ ટીમોને વધારે ખેલાડીઓની જરુર છે, તો કોઇને ઓછા ખેલાડીઓની જરુર છે. BCCI એ ખેલાડીઓને ઓકશન માટે શોર્ટલીસ્ટ પણ કર્યુ છે. જોકે કોઇ પણ ટીમ પોતાના પર્સ કરતા વધુ રકમ ખર્ચ કરી શકતી નથી.

નિયમ-01: કોઇ પણ ફ્રેંન્ચાઇઝીને પોતાના પર્સ બેલેન્સ કરતા વધારે ખેલાડીને ખરીદવાની છુટ નથી. ખેલાડીઓને ખરિદવા માટે પ્રત્યેક ફ્રેન્ચાઇઝીઓને કુલ 85 કરોડ રુપિયા નક્કિ કરવામાં આવ્યા હતા. પંજાબ પાસે ખેલાડીઓ પર ખર્ચ કરવા માટે 53.2 કરોડ રુપિયા છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ પાસે સૌથી ઓછી રકમ છે.

નિયમ-02: ખર્ચ કરાનારા કુલ પૈસાથી પ્રત્યેક ફેન્ચાઇઝીએ ઓછામાં ઓછી 75 ટકા રકમ ખર્ચ કરવી પડશે. આવી સ્થિતીમાં જો કોઇ ફેન્ચાઇઝી 70 ટકા રકમ જ ખર્ચ કરે છે, તો બાકીની પાંચ ટકા રકમ બીસીસીઆઇ પાસે જશે. પંજાબ, આરસીબી અને રાજસ્થાન રોયલ્સ બજેટના હિસાબથી મોટા ખેલાડીઓ સાઇન કરી શકે છે, જેથી 75 ટકાની મર્યાદા જાળવી શકાશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

નિયમ-03: રાઇટ ટુ મેચ (RTM) કાર્ડનુ વિકલ્પ ફેંન્ચાઇઝી પાસે ઉપલબ્ધ નહી હોય, જેનો અર્થ છે કે તે અન્ય ફ્રેંન્ચાઇઝીની બોલીનુ મેળાપ નહી કરી શકે. સાથે જ આ ઓકશન પહેલા રિલીઝ કરેલા ખેલાડીને ફરીથી સાઇન કરી શકાશે નહી. એક રિલીઝ કરેલા ખેલાડીને ફરીથી સાઇન કરવા માટે ફેંન્ચાઇઝીએ ફરીથી બોલીમાં સામેલ થવુ પડશે.

નિયમ-04: બીસીસીઆઇ દ્વારા સ્ક્વોડની સ્ટ્રેન્થ અંગે ઓછામાં ઓછી અને વધુમાં વધુ મુજબ કેપિંગ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આમ પ્રત્યેક ટીમમાં ખેલાડીઓની સંખ્યા કોઇ પણ સંજોગોમાં 25 થી વધારે રાખી શકાશે નહી. જ્યારે પ્રત્યેક ટીમમાં ખેલાડીઓની ઓછોમાં ઓછી સંખ્યા 18 રાખવી ફરજીયાત છે. વિરાટ કોહલીની આરસીબી ટીમ આ ઓકશનમાં સૌથી વધુ ખાલી સ્લોટ ધરાવે છે. જ્યારે ડેવિડ વોર્નરની સનરાઇઝર્સ હૈદરાબાદમાં સૌથી ઓછા સ્લોટ માત્ર 3 જ છે.

નિયમ-05: ભારતીય અને વિદેશી પ્રતિભાઓના હસ્તાક્ષર પર બીસીસીઆઇ દ્વારા કેપિંગ પણ નિર્ધારીત કરવામા આવી છે. પ્રત્યેક ફેંન્ચાઇઝીમાં વધારેમાં વધારે 25 ભારતીય ખેલાડી અને ઓછામાં ઓછા 17 ભારતીય ખેલાડી હોઇ શકે છે. આમ પ્રત્યેક ફેન્ચાઇઝી ટીમમાં વધુમાં વધુ 8 વિદેશી ખેલાડી રાખી શકાય છે. જ્યારે તેની નિચલી મર્યાદા પર કોઇ કેપિંગ નથી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">