IPL: એક રાજ્ય એક ટીમના સિદ્ધાંતને લાગુ કરી શકે છે BCCI

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2022માં રમાનારા ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL)ને માટે બે નવી ટીમોને જોડવાની ઘોષણાં કરી છે. આ સાથે જ બંને ટીમો કઇ હોઇ શકે છે તેને લઇને ઉત્સુકતા પણ વધી ચુકી છે. BCCI ના એક અધીકારીએ કહ્યુ હતુ કે, બેઠક દરમ્યાન એ પણ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે કે, એક રાજ્યથી ફક્ત […]

IPL: એક રાજ્ય એક ટીમના સિદ્ધાંતને લાગુ કરી શકે છે BCCI
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 25, 2020 | 10:19 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2022માં રમાનારા ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL)ને માટે બે નવી ટીમોને જોડવાની ઘોષણાં કરી છે. આ સાથે જ બંને ટીમો કઇ હોઇ શકે છે તેને લઇને ઉત્સુકતા પણ વધી ચુકી છે. BCCI ના એક અધીકારીએ કહ્યુ હતુ કે, બેઠક દરમ્યાન એ પણ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે કે, એક રાજ્યથી ફક્ત એક જ ટીમ હોવી જોઇએ. આ વાત પર ગંભીરતા થી વિચારમાં આવી રહ્યુ છે. કારણ કે કેટલાક મોટા પ્રદેશ છે જેની પાસે IPL ની ટીમ નથી અને તેમને જોડવા થી રમત અને લીગ બંનેને ફાયદો રહેશે.

વર્તમાનમાં BCCI ની આઠ ટીમ મુંબઇ ઇન્ડીયન્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, કોલક્તા નાઇટરાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ છે. જે મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, પશ્વિમ બંગાલ, રાજસ્થાન, દિલ્હી અને પંજાબનુ પ્રતિનિધીત્વ કરે છે. આ પહેલા IPL માં એક રાજ્યની બે ટીમ મુંબઇ અને પુણે રહી ચુકી છે. આ વખતે પણ ગોયન્કા ગૃપ પુણેની ટીમ માટે ઇચ્છુક છે. ગોયન્કા ગૃપે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષના પ્રતિબંધના સમયે રાઇઝીંગ પુણે સુપરજાયંન્ટ ટીમ ખરીદી હતી.

બોર્ડના એક અધીકારીએ કહ્યુ હતુ કે, કેટલાક સદસ્યનુ કહેવુ છે કે, આ નિયમ લાગુ કરવા થી ગુજરાતની અમદાવાદ, કેરલની તિુરુઅનંતપુરમ અને ઉત્તરપ્રદેશની લખનૌની દાવેદારી મજબૂત બની શકે છે. નવી ફ્રેન્ચાઇઝી માટે અમદાવાદનુ નામ મજબૂત માનવામાં આવી રહ્યુ છે. આમ પણ ગુજરાત ક્રિકેટ સંઘ અમદાવાદમાં 1.10 લાખ દર્શક ક્ષમતા વાળુ વિશ્વનુ સૌથી મોટુ સ્ટેડીયમ નિર્માણ કરી ચુક્યુ છે. આમ અહી થવા વાળી મેચમાં દર્શકો વધારે મળી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અદાણી ગૃપ ના માલિક ગૌતમ અદાણી દ્રારા IPL ની ફેન્ચાઇઝી ખરીદવાની ઇચ્છા અગાઉ જાહેર કરી ચુક્યા છે. આમ અમદાવાદનુ નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે. આમ જો નિયમ બોલી પ્રક્રિયા દરમ્યાન લાગુ થઇ જશે તો ગોયન્કા ગૃપ લખનૌની ટીમને ખરીદવા માટે બોલી લગાવી શકે છે. તો વળી દક્ષિણના સુપર સ્ટાર મોહનલાલ (Mohanlal) પણ IPL ની ફ્રેન્ચાઇઝી ખરીદવા ઉત્સુક છે. તેમની સાથે સાઉથનો મોટો વહેપારી પણ છએ. મોહનાલાલ આઇપીએલના દરમ્યાન દુબઇ પણ પહોંચ્યા હતા.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">