IPL 2021: ગૌતમ ગંભીરે સાધ્યુ વિરાટ કોહલી પર નિશાન, કહ્યુ આઠ વર્ષમાં એકપણ વાર કેમ વિજેતા નહી

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) એ વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ પર એકવાર ફરી થી સવાલ ખડાં કર્યા છે. ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની ફ્રેન્ચાઇઝી ટીમ, રોયલ ચેલેજર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની કેપ્ટનશીપ કરતા વિરાટ કોહલીએ અત્યાર સુધી IPL ટાઇટલ નથી જીત્યુ.

IPL 2021: ગૌતમ ગંભીરે સાધ્યુ વિરાટ કોહલી પર નિશાન, કહ્યુ આઠ વર્ષમાં એકપણ વાર કેમ વિજેતા નહી
રોયલ ચેલેજર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરતા વિરાટ કોહલીએ અત્યાર સુધી IPL ટાઇટલ નથી જીત્યુ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 23, 2021 | 7:07 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) એ વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ પર એકવાર ફરી થી સવાલ ખડાં કર્યા છે. ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની ફ્રેન્ચાઇઝી ટીમ, રોયલ ચેલેજર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની કેપ્ટનશીપ કરતા વિરાટ કોહલીએ અત્યાર સુધી IPL ટાઇટલ નથી જીત્યુ. ગંભીરે કહ્યુ કે એવો કોઇ ખેલાડી કે કેપ્ટન નથી કે જેમે 8 વર્ષમાં એક પણ IPL ટાઇટલ જીત્યુ ના હોય.

લગાતાર કોહલીના IPL માં કેપ્ટનશીપ કરવાને લઇને સવાલો ઉઠાવવામાં આવે છે. ટુર્નામેન્ટના દિગ્ગજ ખેલાડીઓ થી સજાવેલી ટીમ કેપ્ટનનશીપ કરવા બાદ પણ કોહલીની ટીમ હજુ સુધી આઇપીએલ વિજેતા બની શકી નથી. પાછળના આઠ વર્ષ થી RCBની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહેલા વિરાટ કોહલી ટીમને ચેમ્પિયન નહી બનાવી શકતા પાછળ તેનુ કારણ તેની કેપ્ટનશીપ હોવાનુ કારણ ગંભીરે ગણાવ્યુ છે.

ગંભીરએ સ્ટાર સ્પોર્ટસના શો ક્રિકેટ કનેક્ટેડ દરમ્યાન કોહલીના અંગે વાત કરતા બતાવ્યુ હતુ કે, પાછળના આઠ વર્ષ થી આરસીબીની ટીમ એક પણ ટ્રોફી જીતી શકી નથી. આ હકિકતમાં ખૂબ જ લાંબો સમય કહી શકાય. આપ એવા કોઇ કેપ્ટનનુ નામ બતાવો કે તે આઠ વર્ષ થી એક પણ વાર આઇપીએલ ખિતાબ જીત્યો ના હોઇ શકે. ગંભીરે આગળ પણ વાત કરતા કોહલીની કેપ્ટનશીપ જ ખિતાબ નહી જીતી શકવા માટેનુ કારણ ગણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, જો ટીમને નાકામી મળે છે તો પછી કેપ્ટનની પુરી જવાબદારી બને છે. કોહલીએ આગળ આવીને આ વાતને કહેવી જોઇએ કે હાં, હું તે માટે જવાબદાર છુ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ વર્ષે એપ્રિલ માસમાં આઇપીએલ ની 14 મી સિઝનનુ આયોજન શરુ થનારુ છે. આ પહેલા 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓનુ ઓકશન પણ યોજાાશે. BCCI ની સુચના મુજબ 20 જાન્યુઆરીએ તમામ આઠ ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન અને રિલીઝ કરવાની યાદી પણ આપી દીધી છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">