IPL 2021: દિલ્હી કેપિટલ્સને લાગી શકે છે મોટો ઝટકો, ઇજાને લઇને શ્રેયસ ઐયરનાં આઇપીએલ રમવા પર સંદેહ,

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર ( Shreyas Iyer) તેના ખભાના હાડકુ ખસકી જવાને લઇને ઇજા પામ્યો છે. પુણે (Pune) માં રમાઇ રહેલી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ફિલ્ડીંગ દરમ્યાન શ્રેયસ ને ઇજા પહોંચી હતી.

IPL 2021: દિલ્હી કેપિટલ્સને લાગી શકે છે મોટો ઝટકો, ઇજાને લઇને શ્રેયસ ઐયરનાં આઇપીએલ રમવા પર સંદેહ,
Shreyas Iyer Injury
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 24, 2021 | 10:45 AM

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર ( Shreyas Iyer) તેના ખભાનાં હાડકુ ખસકી જવાને લઇને ઇજા પામ્યો છે. પુણે (Pune) માં રમાઇ રહેલી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ફિલ્ડીંગ દરમ્યાન શ્રેયસ ને ઇજા પહોંચી હતી. જેને લઇને હવે આગામી 9મી એપ્રિલ થી શરુ થનારી ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL 2021) માં રમવાને લઇને હવે શંકાજનક સ્થિતિ પેદા થઇ ગઇ છે. આમ આ ઇજાને લઇને હવે ટીમ ઇન્ડીયા (Team India) ની સાથે સાથે હવે દિલ્હી કેપીટલ્સ (Delhi Capitals) ને પણ મોટો ઝટકો લાગી છે.

આ ઘટના ઇંગ્લેંડની બેટીંગ ઇનીંગની આઠમી ઓવરની છે. જ્યારે શાર્દુલ ઠાકુર ના બોલ પર જોની બેયરસ્ટોના શોટ પર બોલને રોકવા માટે શ્રેયસ ઐયર એ ડાઇવ લગાવી હતી. તે દર્દ થી ખૂબ પિડાવા લાગ્યો હતો. અને ખભાને પકડીને મેદાન થી બહાર જવા લાગ્યો હતો. શ્રેયસ ઐયર આઇપીએલ માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. બીસીસીઆઇ એ મેડિકલ અપડેટમાં કહ્યુ છે કે, શ્રેયસ ઐયરના ડાબા ખભામાં ઇજા પહોંચી છે. આઠમી ઓવરમાં ફીલ્ડીંગ દરમ્યાન તેના ડાબા ખભાનુ હાડકું ખસકી ગયુ છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

રોહિત શર્માને પણ બેટીંગ દરમ્યાન જમણી કોણીમાં ઇજા પહોંચી હતી. તેને પણ પિડા થઇ આવવાને લઇને તે ફિલ્ડીંગ થી દુર રહ્યો હતો. શ્રેયસ ની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સ પાછળની આઇપીએલ સિઝનમાં ફાઇનલ સુધી ટીમ પહોંચી શકી હતી. ખભાનુ હાડકુ ખસકવાને લઇને સ્વસ્થ થવાાં છ સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. તેમજ સર્જરી કરવા પર તેના થી પણ વધારે સમય લાગી શકે છે. આમ હવે તેના આઇપીએલ રમવાને લઇને સંદેહ પેદા થઇ ચુક્યો છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">