IPL 2021: ચેતેશ્વર પુજારાનું છલકાયું દર્દ, કહ્યુ આઇપીએલમાં નજર અંદાજ થવાથી દુ:ખી રહેતો હતો

આઇપીએલ 2021 સાથે જ ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ની લાંબા સમય બાદ આઇપીએલમાં વાપસી થઇ હતી. આ પહેલા તેઓ ગત ફેબ્રુઆરી માસમાં આઈપીએલ ઓકશન (IPL Auction) દરમ્યાન પુજારાને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ 50 લાખ રુપિયામાં ખરીદ કર્યો હતો.

IPL 2021: ચેતેશ્વર પુજારાનું છલકાયું દર્દ, કહ્યુ આઇપીએલમાં નજર અંદાજ થવાથી દુ:ખી રહેતો હતો
Cheteshwar Pujara
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 08, 2021 | 9:54 AM

આઇપીએલ 2021 સાથે જ ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ની લાંબા સમય બાદ આઇપીએલમાં વાપસી થઇ હતી. આ પહેલા તેઓ ગત ફેબ્રુઆરી માસમાં આઈપીએલ ઓકશન (IPL Auction) દરમ્યાન પુજારાને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ 50 લાખ રુપિયામાં ખરીદ કર્યો હતો.

પુજારાની આ બેઝ પ્રાઇઝ હતી. આ પહેલા આઇપીએલ ની છઠ્ઠી સિઝનમાં પણ કોઇ ફેન્ચાઇઝીએ તેને ખરીદ કર્યો નહોતો. તેણે આ પહેલા છેલ્લે વર્ષ 2014માં પંજાબ કિંગ્સ તરફ થી આઇપીએલ રમી હતી. 2014માં પંજાબ કિંગ્સ તરફ થી 6 મેચ રમીને તેણે 124 રન બનાવ્યા હતા. તેણે વર્ષ 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે પોતાનુ એક માત્ર અર્ધ શતક લગાવ્યુ હતુ. જે મેચમાં તેણે 51 રન કર્યા હતા.

પુજારા એ એક સોશિયલ મીડિયા શો દરમ્યાન કહ્યુ હતુ કે, આઇપીએલ થી બહાર રહેવુ ખરેખર જ તેના માટે મુશ્કેલ હતુ. તે ઓકશન દરમ્યાન સતત નજર અંદાજ થવાને લઇને પણ એક હદ સુધી દુખી હતો. આઇપીએલ માં અનસોલ્ડ રહેવુ આસાન નહોતુ, ખૂબ મુશ્કેલ હતુ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તેના થી મને આઘાત અનુભવાતો હતો. જોકે તે એક એવી બાબત છે કે જેને હું નિયંત્રીત નથી કરી શકતો. એક પોઇન્ટ બાજ મને અહેસાસ થયો કે હું તે બાબતો પર ફોકસ કરીશ અને તેને હું નિયંત્રીત કરી શકુ છુ. સાથએ હું નાના ફોર્મેટ ની દિશામાં સારુ કામ કરી શકુ છું.

આઇપીએલ 2020 જે પહેલા એપ્રિલ મે દરમ્યાન આયોજીત કરાનાર હતી, જેમાં પુજારા એ ભાગ લીધો નહોતો. તેના બદલે તેણે કાઉન્ટી ટીમ ગ્લોસ્ટરશાયર સાથે છ મેચો માટે શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. ભારતના ઝડપી બોલર જવાગલ શ્રીનાથ બાદ તે બીજો ભારતીય ખેલાડી બન્યો હતો કે જેણે આમ કર્યુ હતુ.

પુજારાની તે ચોથી કાઉન્ટી ટીમ હતી. જે પહેલા ડર્બી શાયર, યોર્કશાયર અને નોંટીંઘમશાયર કાઉન્ટીનો હિસ્સો રહી ચુક્યો છે. આઇપીએલ 14 સ્થગીત થવા પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સ તરફ થી એક પણ મેચ રમી શક્યો નહોતો.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">