IPL 2021: બાયોબબલમાં કોરોના વાઈરસ ફેલાવવા અને ટુર્નામેન્ટને લઈને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો ખુલાસો

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ ગુરુવારે કહ્યું હતુ કે, એ સ્પષ્ટ નથી કે આઈપીએલ 2021ના બાયોબબલ (Biobubble)માં કોરોના વાઈરસ કેવી રીતે આવ્યો.

IPL 2021: બાયોબબલમાં કોરોના વાઈરસ ફેલાવવા અને ટુર્નામેન્ટને લઈને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો ખુલાસો
Sourav Ganguly
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 06, 2021 | 5:06 PM

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ ગુરુવારે કહ્યું હતુ કે, એ સ્પષ્ટ નથી કે આઈપીએલ 2021ના બાયોબબલ (Biobubble)માં કોરોના વાઈરસ કેવી રીતે આવ્યો. ગત સોમવારે અને મંગળવારે ચુસ્ત બાયોબબલ વચ્ચે પણ એક બાદ એક ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાનું જણાઇ આવ્યું હતુ. જેને લઈને BCCI એ તરત જ આઈપીએલ ટુર્નામેન્ટને અટકાવી દીધી હતી. આશંકા દર્શાવવામાં આવી રહી છે કે, બાયોબબલમાં કોઈક ક્ષતીને લઈને જ વાઈરસનો પ્રવેશ થયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બાયોબબલમાં કોરોનાના પ્રવેશને લઈને અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું હતુ કે, હજુ સુધી કંઈ જ સ્પષ્ટ નથી કે આ કેવી રીતે થયુ. મીડિયા રિપોર્ટ મુજબ ગાંગુલીને જ્યારે પુછવામાં આવ્યુ કે શું બાયોબબલને કોઈ શખ્શે તોડ્યુ હતુ કે પછી, પૂર્ણ રુપે સુરક્ષિત નહોતુ.

જેના જવાબમાં ગાંગુલીએ કહ્યું હતુ કે મને એવુ નથી લાગી રહ્યુ. અમને જે રિપોર્ટ મળી છે, તેમાં બાયોબબલ ના ઉલ્લંઘનની કોઈ જાણકારી મળી નથી. આ કેવી રીતે થયુ એ કહેવુ ખૂબ જ મુશ્કેલ છે. દેશમાં અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તે કેવી રીતે થઈ રહ્યા છે, એમ કહેવુ એ મુશ્કેલ છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું હતુ કે, બોર્ડે દેશમાં અનેક સ્થળે ક્રિકેટ રમવા માટે આઈપીએલ 14ને લઈને નિર્ણય કર્યો હતો, ત્યારે દેશમાં કોરોનાનું પ્રમાણ આટલુ નહોતુ. તેમણે કહ્યું હતુ કે, અમે ઈંગ્લેંડનો ભારત પ્રવાસ સફળતા પૂર્વક પુરો કરાવ્યો હતો.

યુએઈમાં ટુર્નામેન્ટ કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. જોકે ફેબ્રુઆરીમાં ભારતમાં કોરોનાના કેસનું પ્રમાણ વધારે નહોતુ. આ પાછળના ત્રણ સપ્તાહમાં જ વધ્યુ. અમે આઈપીએલ 2021ને યુએઈમાં કરવાની ચર્ચા કરી હતી, પરંતુ તેને ભારતમાં જ આયોજીત કરવા માટે નક્કી કર્યુ હતુ.

આ પણ વાંચો: IPL 2021: આને કહેવાય ટીમ લીડર! ધોની મેદાન બહાર પણ કેપ્ટનશીપમાં, ખેલાડીઓની જવાબદારી નિભાવી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">