IPL 2021 Auction: ધોની, ફ્લેંમીંગ અને પોન્ટીંગ જેવા દિગ્ગજો રહેશે ગેરહાજર, ચેન્નાઈની બદલાઈ પરંપરા

કોરોના વચ્ચે આ વર્ષે આઈપીએલ 2021 ઓકશન (IPL 2021 Auction) ચેન્નાઈમાં ગુરુવારે યોજાનાર છે. ટીમોના માલિક, કોચ અને મેનેજમેન્ટ ટીમના લોકો પહેલાથી જ ચેન્નાઈ પહોંચી ચુક્યા છે.

IPL 2021 Auction: ધોની, ફ્લેંમીંગ અને પોન્ટીંગ જેવા દિગ્ગજો રહેશે ગેરહાજર, ચેન્નાઈની બદલાઈ પરંપરા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 18, 2021 | 10:15 AM

કોરોના વચ્ચે આ વર્ષે આઈપીએલ 2021 ઓકશન (IPL 2021 Auction) ચેન્નાઈમાં ગુરુવારે યોજાનાર છે. ટીમોના માલિક, કોચ અને મેનેજમેન્ટ ટીમના લોકો પહેલાથી જ ચેન્નાઈ પહોંચી ચુક્યા છે. આ વખતે ઓક્શનમાં 292 ખેલાડીઓની કિસ્મતનો ફેંસલો થવાનો છે. ફેન્સ એ વાતને લઈને ખૂબ ઉત્સાહિત હતા કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુકેલા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) આ વખતે ઓકશનમાં હિસ્સો લઈ શકે છે. જોકે ટીમના CEO કાશી વિશ્વનાથને એ વાતની પુષ્ટી કરી હતી કે,ફક્ત ધોની જ નહીં પણ પરંતુ ટીમના કોચ સ્ટીફન ફ્લેંમીગ પણ ઓકશનનો હિસ્સો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઘરેલુ શહેરમાં થનારી ઓકશનમાં ફેન્સને કેપ્ટન ધોની આવવાની આશા હતી.

આમ તો મહેન્દ્રસિંહ ધોનીએ અત્યાર સુધી આઈપીએલ ઓકશનમાં હિસ્સો નથી લીધો. પરંતુ જોકે સ્ટીફન ફ્લેંમીગ ઓક્શનમાં નહીં હોવુ એ ટીમ માટે મોટી મુશ્કેલી છે. ફ્લેમીંગ વર્ષ 2009થી લઈને અત્યાર સુધી ઓકશનમાં હિસ્સો રહ્યા છે. ભારત આવવા પર ફલેમિંગ એ ક્વોરન્ટાઈન નિયમોનું પાલન કરવુ પડતુ, જેને લઈને તેણે ઓકશનમાં હાજરીને ટાળી દીધી છે. ટીમના સીઈઓએ ઈનસાઇડ સ્પોર્ટ્સને કહ્યુ છે કે, ફ્લેંમીગ અને ધોની આઈપીએલ ઓકશન માટે ચેન્નાઈ નથી આવી રહ્યા, પરંતુ તેઓ સતત અમારા સંપર્કમાં રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

CSKએ સિઝનની શરુઆત પહેલા હરભજનસિંહ, કેદાર જાદવ અને પિયુષ ચાવલા જેવા દિગ્ગજોને રીલીઝ કરી દીધા છે. આ ખેલાડીઓના જવાને લઈને ટીમમાં સ્પિનર અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોને કમી વર્તાઈ ગઈ છે કે જે જરુરીયાતના સમયે બોલીંગ કરી શકે. ધોનીની ટીમ ઈને સ્લોટને ભરવા માટે 6 ભારતીય અને એક વિદેશી ખેલાડીને ખરીદી શકે છે. ચેન્નાઈએ રોબિન ઉથ્થપાને રાજસ્થાન રોયલ્સથી લઈને પહેલાથી જ પોતાનો બેઝ મજબુત કરી દીધો છે.

દિલ્હી કેપીટલ્સના કોચ રિકી પોન્ટીંગ અને કેપ્ટન શ્રેયસ ઐયર પણ ચેન્નાઈમાં થનારા ઓકશનમાં હિસ્સો નહીં લે. પાછલા વર્ષે દિલ્હી કેપિટલ્સની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી હતી. આ ઉપરાંત મહંમદ કેફ અને પ્રવિણ આમરે ઓકશન ટેબલ પર મોજૂદ હશે. તો RCB ના ડાયરેક્ટર માઇક હસન પણ ઓકશનમાં સામેલ હશે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">