INDvsAUS: પત્ર બાદ પણ બ્રિસબેન ટેસ્ટ માટે કોઇ હળવાશ નહી, આરોગ્ય અધિકારી કહે છે કોઇ બાંધછોડ નહી

ઓસ્ટ્રેલીયા પ્રવાસે (Australia Tour) રહેલી ભારતીય ટીમ (Team India) હાલમાં સિડનીમાં ટેસ્ટ મેચ (Sydney Test) રમી રહી છે. બોર્ડર-ગાવાસ્કર ટેસ્ટ સીરીઝ (Border-Gavaskar Trophy) ની અંતિમ ટેસ્ટ મેચ બ્રિસબેનમાં રમાનારી છે. BCCI એ ગુરુવારે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (CA) ને એક પત્ર લખ્યો છે.

INDvsAUS: પત્ર બાદ પણ બ્રિસબેન ટેસ્ટ માટે કોઇ હળવાશ નહી, આરોગ્ય અધિકારી કહે છે કોઇ બાંધછોડ નહી
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 08, 2021 | 10:45 AM

ઓસ્ટ્રેલીયા પ્રવાસે (Australia Tour) રહેલી ભારતીય ટીમ (Team India) હાલમાં સિડનીમાં ટેસ્ટ મેચ (Sydney Test) રમી રહી છે. બોર્ડર-ગાવાસ્કર ટેસ્ટ સીરીઝ (Border-Gavaskar Trophy) ની અંતિમ ટેસ્ટ મેચ બ્રિસબેનમાં રમાનારી છે. BCCI એ ગુરુવારે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (CA) ને એક પત્ર લખ્યો છે. જે પત્ર દ્રારા અંતિમ ટેસ્ટ માટેની કોરોના અંગેની આકરી ગાઇડલાઇનમાં થોડીક હળવાશ અંગેની માંગ કરી છે. BCCI ના આ લેટર બાદ ક્વિસલેન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ (Queensland Health Department,) ના અધિકારીઓએ કહયુ છે કે, તેઓ નિયમો થી કોઇ જ બાંધછોડ નહી કરે. BCCI અને ક્વિસલેન્ડ સરકાર વચ્ચે પાછળના કેટલાક સમય થી બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test)ને લઇને ખેંચતાણ ચાલી રહી છે.

ક્વિસલેન્ડના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીએ પત્રકારોને સવાલોના જવાબમાં કહ્યુ હતુ, રહાણે અને તેમની ટીમે તમામ નિયમોનુ પાલન કરવુ પડશે. અમારા નિયમો ખૂબ ઉંચા અને શાનદાર છે. અમે શરુઆત થી જ રમતને પ્રોત્સાહન આપ્યુ છે. આ નિયમો દ્રારા જ અમે સફળ આયોજન કર્યા છે. એટલા માટે જ આ નિયમો આગળ પણ જારી રહેશે. તેમણે કહ્યુ હતુ કે, મારી સમજ અનુસાર વાતચિત ખૂબ પોઝિટીવ થઇ રહી છે, એટલા માટે આ સમયે એવી કોઇ ચિંતા મારા માટે નથી. કોવિડ-19 પ્રોટોકોલનો મામલો બીસીસીઆઇ અને ક્રિકેટ ઓસ્ટ્રેલીયા વચ્ચેનો છે.

આ પહેલા બીસીસીઆઇ તરફ થી લખવામાં આવેલા પત્રમાં ક્રિકેટ ઓસ્ટ્રેલીયાના કહેવામાં આવ્યુ હતુ કે, બંને બોર્ડ વચ્ચે MoU હસ્તાક્ષર કર્યા છે. જેમાં બે વખત આકરા ક્વોરન્ટાઇનનો ઉલ્લેખ નહોતો. ભારતીય ટીમ આકરા ક્વોરન્ટાઇનને સિડનીમાં પુરો કરી ચુકી છે. બીસીસીઆઇ એ ક્રિકેટ ઓસ્ટ્રેલીયા થી કહ્યુ છે કે, ક્વોરન્ટાઇન નિયમોમાં છુટને લેખિત રુપમાં જણાવે. ભારતીય ટીમ જ્યારે યુએઇ થી સિડની પહોંચી હતી ત્યારે, નિયમો એટલા કડક હતા કે દરેક ફ્લોર પર પોલીસ તૈનાત રહેતી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ દરમ્યાન બીસીસીઆઇ એ પણ જણાવ્યુ હતુ કે બધુ જ ઠીક થઇ જશે અને ટીમ બ્રિસબેન જશે. આશા છે કે, IPL ની તરફ ત્યાં પણ કોવિડ-19 ના નિયમો રહેશે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચોથી ટેસ્ટ આગામી 15 જાન્યુઆરી થી બ્રિસબેનમાં રમાનારી છે. હાલના સંજોગો પ્રમાણેના નિયમોનુસાર ત્યાં ખેલાડીઓ રોકાણ દરમ્યાન પોતાના ફ્લોર પર ના જ ખેલાડીઓને મળી શકશે. જોકે PTI ના સુત્રો મુજબ બીસીસીઆઇ નિયમો થી સહમત નહી થાય તો અંતિમ ટેસ્ટ મેચને સિડનીમાં જ આયોજીત કરવામાં આવી શકે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">