INDvsAUS: 59 વર્ષ બાદ ભારતીય ટીમ વતી આટલા બધા ખેલાડીઓને ટેસ્ટ રમવાનો મોકો મળ્યો

બ્રિસબેનમાં ભારતીય ટીમ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ મેચ ગાબા સ્ટેડીયમ (Gabba Stadium) પર રમી રહી છે. ઓસ્ટ્રેલીયા સામેની સીરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર ચાલી રહી છે, જેથી બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) નિર્ણાયક બની રહેશે.

INDvsAUS: 59 વર્ષ બાદ ભારતીય ટીમ વતી આટલા બધા ખેલાડીઓને ટેસ્ટ રમવાનો મોકો મળ્યો
India Australia Test Series
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 15, 2021 | 8:24 AM

બ્રિસબેનમાં ભારતીય ટીમ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ મેચ ગાબા સ્ટેડીયમ (Gabba Stadium) પર રમી રહી છે. ઓસ્ટ્રેલીયા સામેની સીરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર ચાલી રહી છે, જેથી બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) નિર્ણાયક બની રહેશે. સીરીઝ દરમ્યાન નવોદીત ભારતીય ખેલાડીઓને ટેસ્ટ ડેબ્યુ (Test Debut) કરવાના મોકો પણ મળ્યા છે. ટી નટરાજન (T Natarajan) અને વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ને ટેસ્ટ ડેબ્યુ કરવાનો મોકો મળ્યો છે. સાથે જ ભારતીય ટીમમાં સીરીઝ દરમ્યાન 5 ખેલાડીઓને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો છે. જે છેલ્લા 59 વર્ષ બાદ કોઇ એક સીરીઝમાં ભારતીય ખેલાડીઓ મોટી સંખ્યામાં ભારત તરફ થી રમતમાં ઉતર્યા છે.

ભારતે અંતિમ અને નિર્ણાયક ગણાતી બ્રિસબેન ટેસ્ટ માટે ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા હતા. જેને લઇને બે ખેલાડીઓને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો હતો. ઇજાને કારણે અશ્વિન, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી અને જસપ્રિત બુમરાહ ટીમમાં રમી રહ્યા નથી. મયંક અગ્રવાલ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં ફરી એકવાર સ્થાન મળ્યુ છે. જ્યારે ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદરને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ભારત તરફ થી આ સીરીઝમાં અત્યાર સુધી 19 ખેલાડીઓ મેદાન પર ઉતરવાની તક મેળવી ચુક્યા છે. આવુ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 59 વર્ષ બાદ જોવા મળ્યુ છે. આ પહેલા વર્ષ 1961-62 દરમ્યાન એક સાથએ આટલા મોટા પ્રમાણમાં ખેલાડીઓને કોઇ સીરીઝમાં તક આપવામાં આવી હતી. 1983-84 માં વેસ્ટઇન્ડીઝ સામે ભારતે 18 ખેલાડીઓને મેદાની તક આપી હતી. વર્ષ 1996 બાદ પણ આ પ્રથમ મોકો છે કે જેમાં કોઇ ટેસ્ટ સીરીઝમાં 5 ખેલાડીઓને ટેસ્ટ પદાર્પણ ની તક મળી હોય. હાલના પ્રવાસ દરમ્યાન મહંમદ સિરાજ, શુબમન ગીલ, નવદિપ સૈની, ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદર એ ટેસ્ટ ડેબ્યુ કર્યુ છે. 1996 ના પ્રવાસ દરમ્યાન સુનિલ જોષી, પ્રવિણ મહામ્બ્રે, પ્રસાદ, વિક્રમ રાઠોર, રાહુલ દ્રાવિડ અને સૌરવ ગાંગુલીએ ટેસ્ટ પદાર્પણ કર્યુ હતુ.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">