INDvEND: ટીમ ઇન્ડીયાના આ ત્રણ ખેલાડીઓને વન ડે શ્રેણી દરમ્યાન કરાઇ શકે છે બહાર, જાણો કેમ
ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ 4 માર્ચ થી રમાનારી છે. ત્યાર બાદ 5 T20 શ્રેણીની શરુઆથ થશે. T20 બાદ બંને દેશ વચ્ચે પુણેમાં વન ડે શ્રેણીની શરુઆત થશે. જેમાં ટીમ ઇન્ડીયા (Team India) ના કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. BCCI આ પગલુ ખેલાડીઓ પર વર્કલોડને લઇને લેનાર છે.
Latest News Updates
Most Read Stories