T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન હાઇ વોલ્ટેજ મેચમાં સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયાથી દૂર રહેશે, જાણો શું છે કારણ

ટી 20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના દિવસે ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયાથી ગાયબ રહેશે. બંને દેશો વચ્ચે 24 ઓક્ટોબરે મેચ રમાશે.

T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન હાઇ વોલ્ટેજ મેચમાં સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયાથી દૂર રહેશે, જાણો શું છે કારણ
સાનિયા મિર્ઝા અને પતિ શોએબ મલિક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 3:04 PM

T-20 World Cup 2021: ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા (sania mirza) ટી 20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના દિવસે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું વિચારી રહી છે.

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સોશિયલ મીડિયા (Social media) પર દુશ્મનીભર્યા વાતાવરણને કારણે તેણે આ નિર્ણય લીધો છે. આ બે ટીમો બે વર્ષ પછી એકબીજા સાથે રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 16 જૂન 2019 ના રોજ માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપ દરમિયાન રમાઈ હતી. ટી 20 વર્લ્ડ કપમાં, 24 ઓક્ટોબરે આ બે કટ્ટર હરીફ વચ્ચે મેચ રમાશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયાથી દૂર

ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ (Instagram)પર એક રીલ શેર કરી અને લખ્યું, ભારત અને પાકિસ્તાન મેચના દિવસે, હું ઝેરી વાતાવરણથી બચવા માટે સોશિયલ મીડિયાથી દૂર થઈ રહી છું. સાનિયા (sania mirza)એ રીલના કેપ્શનમાં લખ્યું, બાય-બાય. શોએબ મલિક (Shoaib Malik)મેચના દિવસે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું મુખ્ય કારણ છે. તેના લગ્ન પાકિસ્તાની ખેલાડી શોએબ સાથે થયા હતા. શોએબ મલિકને પાકિસ્તાનની ટી 20 વર્લ્ડ કપ (T-20 World Cup )ની ટીમમાં સ્થાન મળ્યું છે. તે ઘણા વર્ષોથી પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે.

પાકિસ્તાન આજ સુધી વર્લ્ડ કપની મેચમાં ભારતને હરાવી શક્યું નથી. 50 ઓવરના વર્લ્ડ કપ હેઠળ અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 7 મેચ રમાઈ છે જેમાં ભારત 7-0થી આગળ છે. તે જ સમયે, ટી 20 વર્લ્ડ કપ(T-20 World Cup )હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મેચ હતી, જેમાં ટીમ ઇન્ડિયા 4-0થી આગળ છે. બંને દેશો વચ્ચે ટાઇ હતી, જે બોલ આઉટમાં ભારતે જીતી હતી. એટલું જ નહીં વર્ષ 2007 માં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને ટી 20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. એકંદરે, પાકિસ્તાન વર્લ્ડ કપની મેચમાં ભારત સામેની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે.

આ પણ વાંચો : T20 World Cup FAQ: કેટલી ટીમો લઇ રહી છે ભાગ, કેટલી રમાશે મેચ, T20 ચેમ્પિયનને કેટલા રુપિયા મળશે ઇનામ, અહીં જાણો દરેક સવાલ નો જવાબ

આ પણ વાંચો : T20 World Cup 2021: બાબર આઝમના 11 મેચ વાળા અભિમાનને વિરાટ કોહલી તોડશે, પાકિસ્તાનને મજબૂર કરી દેશે ટીમ ઇન્ડિયા

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">