IND vs SL: ટીમ ઇન્ડીયાના શ્રીલંકા પ્રવાસને લાગી શકે છે ગ્રહણ, શ્રીલંકામાં ટુર્નામેન્ટ યોજવા પર સંકટ

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે મર્યાદીત ઓવરોની સિરીઝ રમાનારી છે, પરંતુ હવે તેની પર પણ સંકટ તોળાવા લાગ્યુ છે. આાગામી જૂલાઇ માસમાં ભારતીય ટીમ (Team India) શ્રીલંકાનો પ્રવાસ ખેડનારી છે, જ્યાં શ્રીલંકા (SriLanka) સામે ત્રણ ત્રણ વન ડે અને T20 મેચની શ્રેણી રમાનારી છે.

IND vs SL: ટીમ ઇન્ડીયાના શ્રીલંકા પ્રવાસને લાગી શકે છે ગ્રહણ, શ્રીલંકામાં ટુર્નામેન્ટ યોજવા પર સંકટ
India vs Sri Lanka
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 15, 2021 | 4:40 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે મર્યાદીત ઓવરોની સિરીઝ રમાનારી છે, પરંતુ હવે તેની પર પણ સંકટ તોળાવા લાગ્યુ છે. આાગામી જૂલાઇ માસમાં ભારતીય ટીમ (Team India) શ્રીલંકાનો પ્રવાસ ખેડનારી છે, જ્યાં શ્રીલંકા (SriLanka) સામે ત્રણ ત્રણ વન ડે અને T20 મેચની શ્રેણી રમાનારી છે.

જોકે હવે શ્રીલંકામાં પણ કોરોના નુ પ્રમાણ વધવા લાગતા શ્રેણી રમાવા પર સવાલ થવા લાગ્યા છે. ટુર્નામેન્ટ ને હાલમાં ટાળી દેવામાં આવી શકે છે અને ફરી થી કાર્યક્રમ જાહેર થઇ શકે છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પણ આ મામલે ચિંતા અનુભવી રહ્યુ છે.

હાલમાં કોરોનાની શ્રીલંકામાં સ્થિતી જોવામાં આવે તો, એક સપ્તાહમાં 16 હજાર થી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 145 થી વધારે લોકોના મોત નિપજ્યા છે. અગાઉ પણ આ સિરીઝને વર્ષ 2020ના જૂન માસમાં રમાનારી હતી.પરંતુ તે વેળા પણ કોરોના મહામારીને લઇને ટુર્નામેન્ટને સ્થગીત કરીને ચાલુ વર્ષે તેનુ આયોજન આગામી જૂલાઇ માસમાં કરવામાં આવ્યુ હતુ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જોકે હવે કોરોના વાયરસનુ પ્રમાણ શ્રીલંકામાં વધવા લાગતા હવે ટુર્નામેન્ટ પર સંકટ તોળાવા લાગ્યુ છે. શ્રીલંકામાં વધતા કોરોના ને લઇને બોર્ડના સીઇઓ એશ્લે ડિ સિલ્વા એ કહ્યુ હતુ કે, કોરોના એક મોટી ચિંતા છે. જોકે બોર્ડના સિનિયર અધિકારીએ કહ્યુ હતુ કે, કોરના દરમ્યાન કોરોના કાળમાં જ સફળતાપૂર્વક ઇંગ્લેંડ અને બાકીની ટીમોની યજમાની કરી હતી. અમને ભરોસો છે કે, ભારતની યજમાની કરવામાં સક્ષમ રહીશુ. શ્રીલંકા પ્રવાસ દરમ્યાન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સામેલ નહી હોય

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">