ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ

વરસાદ અને વ્યવસ્થાએ ગુવાહાટીની મેચમાં તો પાણી ફેરવી દીધું બાદ હવે બધાની નજર ઈંદોરની મેચ પર છે. વરસાદના લીધે પાણી ભરાવાથી મેદાન ભીનું થઈ ગયું હતું અને તેના લીધે મેચ રદ કરવાની ફરજ પડી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી 20 મેચની આ પ્રથમ મેચ હતી અને તેમાં જ વિઘ્ન આવ્યું હતું. બીસીસીઆઈ પણ આ […]

ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ
Follow Us:
| Updated on: Jan 06, 2020 | 5:04 PM

વરસાદ અને વ્યવસ્થાએ ગુવાહાટીની મેચમાં તો પાણી ફેરવી દીધું બાદ હવે બધાની નજર ઈંદોરની મેચ પર છે. વરસાદના લીધે પાણી ભરાવાથી મેદાન ભીનું થઈ ગયું હતું અને તેના લીધે મેચ રદ કરવાની ફરજ પડી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી 20 મેચની આ પ્રથમ મેચ હતી અને તેમાં જ વિઘ્ન આવ્યું હતું. બીસીસીઆઈ પણ આ વ્યવસ્થાથી નારાજ થયું છે અને તપાસના આદેશ આપ્યા છે. આ બાબતે સોશિયલ મીડિયામાં લોકોએ બીસીસીઆઈની ભારે મજાક ઉડાવી હતી.

ind-vs-sl-team-india-has-not-lost-a-single-match-in-indore-will-this-time-be-able-to-beat-sri-lanka

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈંદોર ખાતે વાતાવરણની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે વરસાદની શક્યતા નથી. વરસાદની શક્યતા નથી એટલે ખુશીના સમાચાર એ છે મેચ રમાશે અને 20 ઓવર સુધી રમાશે. આ ખુશીની સાથે એક ખુશી બીજી પણ ભારતીય ટીમને લઈને છે. ઈતિહાસ એવું કહે છે કે ટીમ ઈન્ડિયાએ ઈંદોર ખાતે 8 મેચ રમી છે અને 8માંથી 8 મેચમાં ભારતની જીત રહી છે. આમ ઈંદોરનું સ્ટેડિયમ ભારત માટે આશાનું કિરણ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ind-vs-sl-team-india-has-not-lost-a-single-match-in-indore-will-this-time-be-able-to-beat-sri-lanka

ક્યારે ટકારશે ફરીથી ભારત અને શ્રીલંકા? 7 જાન્યુઆરીના રોજ ભારત અને શ્રીલંકાની ટીમ એકબીજાની સાથે ટકરાશે. બે વર્ષ પહેલાં શ્રીલંકાની મેચ ભારત સાથે હતી અને ચહલે કેર વર્તાવી દીધો હતો. ચહલે શ્રીલંકાની 4 વિકેટ એકલા હાથે પાડી દીઘી હતી. આ જોઈને જો કોહલી ચહલને ટીમમાં સ્થાન આપી દે તો નવાઈ નહીં. જો કે ગુવાહાટીમાં પરિસ્થિતિ અલગ રહી હતી. વિરાટ કોહલીએ 6 બેટસમેનની પસંદગી જ્યારે 4 બોલર્સની પસંદગી કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેવો રહ્યો છે ભારત અને શ્રીલંકાની ટક્કરનો ઈતિહાસ જો ભારત અને શ્રીલંકાની વાત કરવામાં આવે તો કુલ 17 ટી-20 મેચ ખેલાયા છે. જેમાં ભારતને 11 મેચ જીત્યા છે જ્યારે શ્રીલંકાના ભાગે 5 મેચ આવ્યા છે. એક મેચ વરસાદના લીધે રદ થયો છે. છેલ્લા 9 મેચની વાત કરીએ તો ભારતે 8 મેચ જીત્યા છે જ્યારે 1 મેચ શ્રીલંકાને ફાળે ગયી છે. આમ શ્રીલંકાની સામે ભારતીય ટીમનો ઈતિહાસ મજબૂત રહ્યો છે. દેશ પણ એવું ઈચ્છી રહ્યો છે કે ભારતીય ટીમ આ મજબૂતાઈથી શ્રીલંકા સામે આ સીરીઝમાં જીત મેળવે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">