IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ક્યારે રમાશે વન ડે અને ટી20 શ્રેણી, જુઓ કાર્યક્રમ

આઇપીએલ 2021 લીગને અધવચ્ચે થી સ્થગીત કરવા બાદ હવે ભારતીય ટીમ (Team India) ને હવે મેદાન પર જોવાની રાહ જોઇ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પીયનશીપ (World Test Championship) ફાઇનલ માં ન્યુઝીલેન્ડ સામે રમ્યા બાદ શ્રીલંકા પ્રવાસ (Sri Lanka tour) કરનાર છે.

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે  ક્યારે રમાશે વન ડે અને ટી20 શ્રેણી, જુઓ કાર્યક્રમ
India vs Sri Lanka
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 11, 2021 | 10:24 AM

આઇપીએલ 2021 લીગને અધવચ્ચે થી સ્થગીત કરવા બાદ હવે ભારતીય ટીમ (Team India) ને હવે મેદાન પર જોવાની રાહ જોઇ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પીયનશીપ (World Test Championship) ફાઇનલ માં ન્યુઝીલેન્ડ સામે રમ્યા બાદ શ્રીલંકા પ્રવાસ (Sri Lanka tour) કરનાર છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ તે અંગેની જાણકારી આપી હતી. હવે જે પ્રવાસનો કાર્યક્રમ પણ સામે આવી ચુક્યો છે.

ભારતીય ટીમએ આગળના મહિને 18 થી 22 જૂન વચ્ચે ઇંગ્લેંડની સાઉથંમ્પટન માં ન્યુઝીલેન્ડ સામે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમવાની છે. જેના બાદ ટીમ ઇન્ડીયા શ્રીલંકા પ્રવાસ ખેડનાર છે. જ્યાં તે ત્રણ વન ડે અને ત્રણ ટી20 મેચ ની શ્રેણી રમવાની છે. જાણકારી મુજબ ભારત અને શ્રીલંકા સામે રમનારી આ સિરીઝ 13 જૂલાઇ એ શરુ થશે અને 27 જૂલાઇએ ખતમ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે 5 જુલાઇ એ રવાના થશે. જેના બાદ ટીમ ના ખેલાડીઓ એ સપ્તાહ સુધી ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે. જે ક્વોરન્ટાઇન બે ભાગમાં વહેંચવામાં આવ્યુ છે. જેમાં પ્રથમ ત્રણ દિવસ હાર્ડ ક્વોરન્ટાઇન હશે, જે દરમ્યાન ખેલાડીઓએ હોટલના રુમમાં બંધ રહેવુ પડશે. ત્યાર બાદ ચાર દિવસ ખેલાડીઓને તાલીમ માટે પરવાનગી મળશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સિરીઝ ના સંભવિત કાર્યક્રમ મુજબ ભારતીય ટીમ 13 જુલાઇ, 16 જુલાઇ અને 19 જુલાઇ એ ત્રણ વન ડે મેચોની સિરીઝ રમશે. જેના બાદ 22 જુલાઇ, 24 જુલાઇ અને 27 જુલાઇ એ ટી20 ક્રિકેટ મેચ રમવામાં આવશે. જોકે હજુ સુધી આયોજન સ્થળની ઘોષણાં કરવામાં આવી નથી. 28 જુલાઇ એ ભારતીય ટીમ પરત સ્વદેશ ફરશે. આ પ્રવાસ બાદ તુરત ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડમાં 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">