World Cup 2019: પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ-ભારતમાંથી કોનો કેપ્ટન વધુ હોશિયાર? જાણો નંબરનું ગણિત

ICC વિશ્વ કપ 2019ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં 2 વખત ચેમ્પિયન રહી ચુકેલી ભારતીય ટીમ અને છેલ્લી સિઝનમાં રનર અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે આજે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં મેચ યોજાશે. ભારતે આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ ટીમ સામે હારીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે. ત્યારે ન્યૂઝીલેન્ડને લીગ મેચોમાં સતત 3 હાર મળી ચૂકી છે. વરસાદના કારણે […]

World Cup 2019: પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ-ભારતમાંથી કોનો કેપ્ટન વધુ હોશિયાર? જાણો નંબરનું ગણિત
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 7:38 AM

ICC વિશ્વ કપ 2019ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં 2 વખત ચેમ્પિયન રહી ચુકેલી ભારતીય ટીમ અને છેલ્લી સિઝનમાં રનર અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે આજે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં મેચ યોજાશે. ભારતે આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ ટીમ સામે હારીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે.

ત્યારે ન્યૂઝીલેન્ડને લીગ મેચોમાં સતત 3 હાર મળી ચૂકી છે. વરસાદના કારણે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રદ થઈ હતી. ત્યારે બંને ટીમોના કેપ્ટનની વાત કરવામાં આવે તો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પર ભારે પડે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટ કોહલીએ 76 વન-ડે મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાંથી તેમને 56 મેચમાં જીત મળી છે અને 18 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 1 મેચ ડ્રો અને એક મેચનું પરિણામ આવ્યું નથી. તેથી વિરાટ કોહલીની જીતવાની ટકાવારી 73.68 ટકા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડની સામે 6 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાંથી 5 મેચમાં જીત મેળવી છે. જ્યારે એક મેચમાં હાર મળી છે. ન્યૂઝીલેન્ડની સામે વિરાટ કોહલીની જીતવાની ટકાવારી 83.33 ટકા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને 73 વન-ડે મેચમાં કેપ્ટનશીપ કરી છે. તેમાંથી 39 મેચમાં જીત અને 32 મેચમાં હાર મળી છે. 2 મેચનું પરિણામ આવ્યું નથી. તેથી વિલિયમસનની જીતવાની ટકાવારી 53.42 ટકા છે. કેન વિલિયમસને ભારતની સામે 13 મેચમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 4 મેચમાં જીત અને 9 મેચમાં હાર મળી છે. ભારત સામે વિલિયમસનની જીતવાની ટકાવારી 30.77 ટકા રહી છે.

ન્યૂઝીલેન્ડની સામે વન-ડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી વિરાટ કોહલી છે. વિરાટ કોહલીએ 22 મેચમાં 22 ઈનિંગમાં 1302 રન બનાવ્યા છે. તેમાં 5 સદી અને 7 અડધીસદી સામેલ છે. કોહલી પછી સૌથી વધારે રન મહેન્દ્ર સિંહ ધોનીએ 890 રન બનાવ્યા છે.

[yop_poll id=”1″]

કેન વિલિયમસને ભારતની સામે 23 વન-ડે મેચમાં 895 રન બનાવ્યા છે. તેમાં એક સદી અને 7 અડધીસદી સામેલ છે. ન્યૂઝીલેન્ડની ટીમમાંથી રોસ ટેલરે ભારતની સામે સૌથી વધારે 1117 રન બનાવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">