IND vs ENG: સાડા બાર કલાકમાં મેચ પૂરી થનારી પિચને લઇને લઇને વિરાટ કોહલીએ કહ્યુ બેટીંગ માટે સારી પિચ હતી

ટેસ્ટ મેચના પ્રથમ દિવસ થી જ પિચ પર ઉડતી ધૂળ કોઇ પણ બેટ્સમેનને આવાનારા પાંચ દિવસને લઇને ભય કરાવી શકે છે. અમદાવાદ (Ahmedabad Test) માં ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં આવુ જ કંઇક જોવા મળ્યુ હતુ. આ મેચ લગભગ 12 કલાકમાં જ પૂર્ણ થઇ ગઇ હતી.

IND vs ENG: સાડા બાર કલાકમાં મેચ પૂરી થનારી પિચને લઇને લઇને વિરાટ કોહલીએ કહ્યુ બેટીંગ માટે સારી પિચ હતી
Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 26, 2021 | 11:35 AM

ટેસ્ટ મેચના પ્રથમ દિવસ થી જ પિચ પર ઉડતી ધૂળ કોઇ પણ બેટ્સમેનને આવાનારા પાંચ દિવસને લઇને ભય કરાવી શકે છે. અમદાવાદ (Ahmedabad Test) માં ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં આવુ જ કંઇક જોવા મળ્યુ હતુ. આ મેચ લગભગ 12 કલાકમાં જ પૂર્ણ થઇ ગઇ હતી. બે દિવસમાં જ પરિણામ પણ સામે આવનારી વિશ્વની આ 22મી મેચ હતી. આ સાથે જ પિચને લઇને સવાલો પણ ઉઠવા લાગ્યા છે. જોકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) મેચ બાદ સ્પષ્ટ કહ્યુ હતુ કે, પિચ બેટ્સમેનોન માટે સારી હતી. જો કંઇ ખરાબ હતુ તો તે, બેટીંગ સ્તર.

ભારત અને દુનિયાના અનેક ક્રિકેટ પૂર્વ દિગ્ગજોએ પિચને બેકાર બતાવી છે. પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્માનો સાથ મળ્યો, તેમણે કહ્યુ કે, પિચ પર ટકી રહેવાની કોશિષ નહોતી કરી. નહિતર રમવુ એટલુ મુશ્કેલ નહોતુ. મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, પિચમાં કોઇ ખરાબી નહોતી, ઓછામાં ઓછુ પ્રથમ ઇનીંગ દરમ્યાન તો આવુ નહોતુ જ, માત્ર કેટલાક બોલ જ ટર્ન થઇ રહ્યા હતા. ઇમાનદારી થી કહુ તો, મને નથી લાગતુ કે, બેટીંગનુ સ્તર સારુ હતુ. અમારો સ્કોર એક સમયે 3 વિકેટ પર 100 રન હતો અને અમે 150 થી ઓછા સ્કોર પર આઉટ થયા હતા. ફક્ત કેટલાક બોલ ટર્ન લઇ રહ્યા હતા અને પ્રથમ ઇનીંગમાં બેટીંગ માટે આ સારી વિકેટ હતી. કોહલીએ કહ્યુ હતુ કે, ટીમોના બેટ્સમેનોએ સારો પ્રયાસ નહોતો કર્યો.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, અજીબ હતુ કે, 30 માંથી 21 વિકેટ સીધા બોલ પર જ પડી ગઇ હતી. ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ડિફેન્સ પર ભરોસો દર્શાવવાનો હોય છે. જેના અનુસાર નહી રમવા થી બેટ્સમેન ઝડપ થી આઉટ થયા હતા. કોહલીએ મેચની જીત માં સ્પિનર અક્ષર પટેલ, અને રવિચંદ્રન અશ્વિનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, એક વિચિત્ર મેચ જે બે દિવસમાં ખતમ થઇ ગઇ હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયા તો ઘણાં લોકોને ચિંતા હતી, ત્યારે જ અક્ષર આવ્યો હતો. તે થોડી ઝડપી બોલીંગ કરે છે અને ઉંચાઇ પર થી પણ જો વિકેટ થી મદદ મળતી હોય તો કે ખૂબ ખતરનાક થઇ શકે છે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">