IND vs ENG: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના બદલાયેલા નિયમોથી રોષે ભરાયેલો છે વિરાટ કોહલી, કહ્યુ આમ

ચેન્નાઇમાં રમવામાં આવેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ (Team India) એ ઇંગ્લેંડ સામે 227 રન થી હાર મેળવવી પડી છે. ટીમ ઇન્ડીયાના બેટ્સમેનોનુ પ્રદર્શન બંને ઇનીંગમાં ખૂબ જ નિરાશાજનક રહ્યુ છે.

IND vs ENG: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના બદલાયેલા નિયમોથી રોષે ભરાયેલો છે વિરાટ કોહલી, કહ્યુ આમ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત હવે ચોથા નંબર પર સરકી ચુક્યુ છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 09, 2021 | 10:29 PM

ચેન્નાઇમાં રમવામાં આવેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ (Team India) એ ઇંગ્લેંડ સામે 227 રનથી હાર મેળવવી પડી છે. ટીમ ઇન્ડીયાના બેટ્સમેનોનુ પ્રદર્શન બંને ઇનીંગમાં ખૂબ જ નિરાશાજનક રહ્યુ છે. ઇંગ્લેન્ડના બોલરોએ શાનદાર બોલીંગ કરીને ભારતીય ટીમને બીજી ઇનીંગમાં 192 રન પર જ ઓલઆઉટ કરી દીધુ હતુ. ઇંગ્લેંડના હાથે મળેલી હારના બાદ ભારતીય ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ના પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર સરકી છે. જ્યારે ઇંગ્લેંડની ટીમ એક નંબર પર પહોંચી ગઇ છે. પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર બાદ વિરાટ કોહલી (Virat Kohli) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના નિયમોમાં બદલાવ થી નાખુશ નજર આવી રહ્યો છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત હવે ચોથા નંબર પર સરકી ચુક્યુ છે. તે વાતનો સવાલ કરતા જ ટીમ ઇન્ડીયાના કેપ્ટને કહ્યુ હતુ કે, અમારા માટે કંઇ પણ બદલાયુ નથી. જો તમે અચાનક લોકડાઉનમાં છો અને નિયમ બદલાઇ જાય છે, તો તમારા કંટ્રોલમાં કંઇ જ નથી હોતુ. અમારા કંટ્રોલમાં એક જ ચિજ છે, અને જે અમે ફિલ્ડ પર કરીએ છીએ. અમે ટેબલ અને બહાર ચાલી રહેલી બાબતોને લઇને પરેશાન નથી. કેટલીક ચિજોના માટે કોઇ પણ લોજીક હોતુ નથી. તમે આને લઇને કલાકો સુધી ચર્ચા કરી શકો છો. પરંતુ જે બાબતો તમારી કંટ્રોલમાં છે એક ટીમના રુપમાં મેદાનમાં સારી ક્રિકેટ રમાવાની, અમારુ બસ આજ ફોકસ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ICC એ કોરોના વાયરસના ચાલતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના નિયમોમાં બદલાવ કર્યો હતો. ICC એ ચેમ્પિયનશીપની રેન્કીંગના આધાર પોઇન્ટ ટેબલથી હટાવીને જીતની ટકાવારી પર કરી દીધા હતા. જેના હિસાબ થી જે ટીમની જીતની ટકાવારી વધારે હશે, તેનો રેન્કિંગમાં ઉપર આવવાની સંભાવના વધી જશે. ICC ના નિયમોથી શરુઆતમાં ટીમ ઇન્ડીયાને નુકશાન પહોંચ્યુ હતુ. ટીમે પોતાનુ પ્રથમ સ્થાન પણ ગુમાવી દીધુ હતુ. ભારતની ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લેંડને વર્તમાન શ્રેણીમાં કોઇપણ ભોગે હરાવવુ પડશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">