Ind vs Eng: ચોથી ટેસ્ટ મેચ માટે મેદાનમાં ઉતરતા જ વિરાટ કોહલીએ મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે આજે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ ની અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. વિરાટ કોહલી (Virat Kohli) આ મેચ રમવા માટે મેદાનમાં જેવા ઉતર્યા હતા એ સાથે જ તેણે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ના નામ પર રહેલા એક ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

Ind vs Eng: ચોથી ટેસ્ટ મેચ માટે મેદાનમાં ઉતરતા જ વિરાટ કોહલીએ મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી
Virat Kohli-Mahendra Singh Dhoni
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 04, 2021 | 10:56 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે આજે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ ની અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. વિરાટ કોહલી (Virat Kohli) આ મેચ રમવા માટે મેદાનમાં જેવા ઉતર્યા હતા એ સાથે જ તેણે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ના નામ પર રહેલા એક ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારત તરફ થી સૌથી વધુ ટેસ્ટ મેચોની કેપ્ટનશીપની રેકોર્ડ હવે ધોની ની સાથે સાથે વિરાટ કોહલીના નામે નોંધાઇ ચુક્યો છે. અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium) માં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલી 60 મી મેચ રમી રહ્યો છે. ધોનીએ પણ ભારત માટે 60 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ નિભાવી હતી.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં 59 ટેસ્ટ મેચોમાં થી 35 મેચોમાં જીત મેળવી છે. જ્યારે 14 મેચોમાં હારનો સામનો કર્યો છે. આ ઉપરાંત 10 મેચો ડ્રો રહી હતી. જો ધોનીની વાત કરવામાં આવે તો, 60 માંથી 27 ટેસ્ટ મેચમાં જીત મળી હતી. જ્યારે 18 મેચ હારી હતી અને 15 મેચ ડ્રો કરાવી હતી. ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન તરીકેનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે પહેલા થી જ નોંધાઇ ચુક્યો છે. સિરીઝની વાત કરવામાં આવે તો ભારત હાલમાં 2-1 થી આગળ છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેંડ એ 227 રન થી જીત મેળવી હતી જ્યારે બીજી ટેસ્ટમાં ભારતે 317 રને જીત મેળવી હતી. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ હતી અને જે ડે નાઇટ પિંક બોલ ટેસ્ટ હતી. જે મેચની ભારતે 10 વિકેટ થી જીતી લીધી હચી. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પ્રથમ સિઝનની ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડીયાએ ચોથી ટેસ્ટમાં હાર થી બચવુ પડશે. ભારતે ચોથી ટેસ્ટમાં કમસેકમ મેચનુ પરિણામ ડ્રો સુધી રાખવુ પડશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">