IND vs ENG: મેચ દરમ્યાન રોહિત શર્મા અને શ્રેયસ ઐય્યરને ઈજા પહોંચી, BCCIએ આપ્યું અપડેટ

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ત્રણ મેચોની વન ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડીયાને બે મોટા ઝટકા લાગ્યા છે. બેટીંગ દરમ્યાન ટીમ ઈન્ડીયા (Team India)ના વાઈસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

IND vs ENG: મેચ દરમ્યાન રોહિત શર્મા અને શ્રેયસ ઐય્યરને ઈજા પહોંચી, BCCIએ આપ્યું અપડેટ
Shreyas Iyer Injured
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 23, 2021 | 9:22 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ત્રણ મેચોની વન ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડીયાને બે મોટા ઝટકા લાગ્યા છે. બેટીંગ દરમ્યાન ટીમ ઈન્ડીયા (Team India)ના વાઈસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જ્યારે ફિલ્ડીંગ દરમ્યાન શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ઈજાગ્રસ્ત થઈને મેદાનથી પરત ફર્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ ઓફ બોર્ડ (BCCI) દ્વારા બંને ખેલાડીઓની ઈજાને લઈને અપડેટ આપી છે. BCCIએ બતાવ્યુ હતુ કે, ઐય્યરના ખભામાં ઈજા પહોંચી છે. જેને સ્કેન માટે લઈ જવામાં આવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઈંગ્લેન્ડની ઈનીંગ દરમ્યાન 8મી ઓવર દરમ્યાન બોલને પકડવા જવા દરમ્યાન ઐય્યરે ડાઈવ લગાવી હતી. ટીમ માટે બે રન પણ બચાવ્યા હતા, પરંતુ આ દરમ્યાન ખભામાં તેને ઈજાઓ પહોંચી હતી. ઐય્યર ત્યારબાદ ખૂબ દર્દ અનુભવતો હોવાની સ્થિતીમાં નજર આવ્યા હતા. ફિઝીયો મેદાન પર પણ આવ્યા હતા અને ત્યારબાદ તેણે મેદાન છોડીને બહાર જવુ પડ્યુ હતુ. બીસીસીઆઈએ બતાવ્યુ હતુ કે, બચેલી મેચમાં ઐય્યર ફિલ્ડીંગ દરમ્યાન મેદાનમાં પરત નહીં ફરી શકે. જોકે હાલમાં તેમને સ્કેન કરવા માટે મોકલવામાં આવ્યા છે.

બીસીસીઆઈએ ટ્વીટમાં આગળ પણ લખ્યુ હતુ કે, બેટીંગ દરમ્યાન રોહિત શર્માને પણ હાથની કોણીમાં ઈજા પહોંચી છે. તે તેને લઈને પીડા અનુભવી રહ્યો છે. જેને લઈને જ તે આ મેચમાં ફિલ્ડીંગ નથી કરી રહી. રોહિત શર્મા બેટીંગ દરમ્યાન 28 રન બનાવીને આઉટ થયા હતા.

આ પણ વાંચો: IND vs ENG: ભારતનો ઈંગ્લેન્ડ સામે 318 રનનો લક્ષ્યાંક, કૃણાલ પંડ્યાએ ધમાકેદાર ફિફટી ફટકારી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">