IND vs ENG: ચેતેશ્વર પુજારા ઇજાને લઇને ફિલ્ડીંગ કરવાથી રહ્યો દુર, BCCIએ આપી જાણકારી

IND vs ENG ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પોતાના શરીર પર અનેક હુમલાઓને ઝીલવા વાળા પુજારાને હજુ પણ રાહત નથી, ભારતમાં ઈગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ રમતા પુજારાના હાથે ઈજા પહોચી છે તેના સ્થાને અન્ય ખેલાડીને ફિલ્ડમ માટે ઉતારવામાં આવ્યો છે.

IND vs ENG: ચેતેશ્વર પુજારા ઇજાને લઇને ફિલ્ડીંગ કરવાથી રહ્યો દુર, BCCIએ આપી જાણકારી
બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બેટીંગ કરતા સમયે ચેતેશ્વર પુજારાના હાથમાં ઇજા પહોંચી હતી.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 14, 2021 | 2:58 PM

ચેન્નાઇ (Chennai) માં ઇંગ્લેંડ (England) ની સામે બીજી ટેસ્ટમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમ (Team India) ના પક્ષ ઘણીબધી ચીજો થઇ છે. પ્રથમ દિવસે રોહિત શર્મા (Rohit Sharma) એ શાનદાર શતક ફટકાર્યુ હતુ. પ્રથમ ઇનીંગમાં ભારતે 329 રન કર્યા હતા. તો ઇંગ્લેંડની પણ ઝડપથી આઠ વિકેટ ઝડપી લીધી હતી. આમ હવે ભારત બીજી ટેસ્ટમાં મજબુત સ્થિતીમાં આવી ગયુ છે. આ દરમ્યાન હવે એક ચિંતાની જાણકારી સામે આવી છે. ટીમનો ભરોસાપાત્ર ખેલાડી ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) આંગળી પર ઇજાને લઇને ફિલ્ડીંગ કરવા માટે મેદાનમાં નથી આવ્યો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) નિવેદન આપતા કહ્યુ હતુ કે, તે બીજા દિવસની રમતમાં મેદાનમાં નહી આવે.

ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પોતાના શરીર પર અનેક હુમલાઓને ઝીલવા વાળા પુજારાને હજુ પણ રાહત નથી. ચેન્નાઇ ટેસ્ટના પહેલા પણ તેને ઇજા પહોંચી હતી. મેચના પહેલા દિવસે બેટીંગ દરમ્યાન ઇંગ્લેંડના ઝડપી બોલર ઝડપી બોલર ઓલી સ્ટોનના બોલ તેના હાથમાં વાગ્યો હતો.જોકે પુજારા રમત રહ્યો હતો, પરંતુ બીજા દિવસની રમતમાં ફિલ્ડીંગ કરવા માટે તે ઉતરી શક્યો નહોતો. પુજારાના સ્થાને મયંક અગ્રવાલ ફિલ્ડીંગ માટે મેદાનમાં ઉતર્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

BCCI એ રવિવારે 14 ફેબ્રુઆરીએ નિવેદન જારી કરીને બતાવ્યુ હતુ કે, પુજારા ફિલ્ડીંગ માટે મેદાનમાં નહી ઉતરી શકે. BCCI એ કહ્યુ હતુ કે, ભારતીય ક્રિકેટ બોર્ડ મુજબ ઇંગ્લેંડની સામે બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બેટીંગ કરતા સમયે ચેતેશ્વર પુજારાના હાથમાં ઇજા પહોંચી હતી. બાદમાં તેને પીડાની ફરીયાદ ઉપડતા, તે આજે ફિલ્ડીંગમાં નહી ઉતરે.

પુજારાએ હાલમાં જ ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન અતિમ ઇનીંગમાં પોતાના શરિર પર 11 જેટલા બોલ ઝિલ્યા હતા. ભારત બોર્ડર ગાવાસ્કર ટ્રોફીને પોતાની પાસે રાખવા માટે બ્રિસબેનમાં ચોથી અને અંતિમ ટેસ્ટમાં 329 રનનો પિછો કરી રહ્યા હતો. જે મેચમાં 33 વર્ષીય પૂજારાએ દિવાલ સ્વરુપ 211 બોલમાં 56 રનની રમત શાનદાર રીતે રમ્યો હતો. ભારતે જેમાં ત્રણ વિકેટે યાદગાર જીત મેળવી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">