IND vs ENG: હરભજન કરતા વધુ ટેસ્ટ વિકેટ ઝડપનારા અશ્વિને ભજ્જીની માફી માગી, જાણો શું હતું કારણ

ભારત અને ઇંગ્લેંડ ( India vs England) વચ્ચે રમાઇ રહેલી રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંતે ઇંગ્લેંડ (England) ને મુશ્કેલીમાં મુકી દીધુ છે. ભારતીય બોલરોએ ઇંગ્લેંડની ટીમને 134 રનમાં જ પેવેલીયનમાં પરત મોકલી દીધી હતી.

IND vs ENG: હરભજન કરતા વધુ ટેસ્ટ વિકેટ ઝડપનારા અશ્વિને ભજ્જીની માફી માગી, જાણો શું હતું કારણ
ભારતમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 15, 2021 | 6:29 AM

ભારત અને ઇંગ્લેંડ ( India vs England) વચ્ચે રમાઇ રહેલી રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંતે ઇંગ્લેંડ (England) ને મુશ્કેલીમાં મુકી દીધુ છે. ભારતીય બોલરોએ ઇંગ્લેંડની ટીમને 134 રનમાં જ પેવેલીયનમાં પરત મોકલી દીધી હતી. ટીમ ઇન્ડીયા (Team India) ના સૌથી સિનીયર સ્પિનર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) એ ઇંગ્લીશ બેટ્સમેનોને સૌથી વધારે પરેશાન કરી દીધા હતા. અશ્વિન એ 5 વિકેટ ઝડપીને ઇંગ્લેંડના ટોપ ઓર્ડરને ઉખેડી નાંખ્યુ હતુ. ઇંગ્લેંડની પ્રથમ ઇનીંગ દરમ્યાન અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી. તો આ સાથે જ અશ્વિન આ સાથે જ ભારતમાં સૌથી વધારે ટેસ્ટ વિકેટ લેવાના મામલામાં હરભજન સિંહ (Harbhajan Singh) ને પાછળ છોડી દીધો છે. જેને લઇને મેચ બાદ અશ્વિને હરભજનની માફી માંગી હતી.

અશ્વિન ભારતીય જમીન પર સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપવામાં હવે બીજા નંબરે પહોંચી ગયો છે. લંચ બાદ અશ્વિન એ ઇંગ્લેંડના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બેન સ્ટોકસને એક જબરદસ્ત લેગ બ્રેક પર બોલ્ડ કરી દીધો હતો. સ્ટોક્સની વિકેટની સાથે જ અશ્વિન એ ભારતમાં પોતાની 266 મી ટેસ્ટ વિકેટ ઝડપી હતી. આમ સાથે જ અશ્વિને દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહ ને પાછળ છોડી દીધા હતા. ઓફ સ્પિનર અશ્વિન એ ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન આ અંગે વાત કરતા કહ્યુ હતુ કે, જ્યારે મે 2001ની સિરીઝ દરમ્યાન ભજ્જૂ પા ને રમતા જોયા હતા, ત્યારે વિચાર્યુ નહોતુ કે હું દેશ માટે ઓફ સ્પિનરના રુપે રમતો હોઇશ. તે સમયે હું પોતાના રાજ્ય માટે રમી રહ્યો હતો અને બેટીંગમાં કેરિયર બનાવવા માટે ઇચ્છતો હતો. અત્યાર સુધીમાં 76 ટેસ્ટમાં 25.26 ની શાનદાર સરેરાશથી કુલ 391 વિકેટ ઝડપનારો 34 વર્ષીય અશ્વિનને પ્રેસ કોન્ફરન્સમાં આવતા અગાઉ પૂર્ણ રિતે આ ઉપલબ્ધી વિશે માહિતગાર નહોતો.

અશ્વિને હરભજન સિંહના તેના રેકોર્ડને તોડવા પર માફી માંગતા વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે, તે ઉંમરમાં મારા સાથી ખેલાડી મારી મજાક ઉડાવતા હતા, કારણ કે હું ભજ્જૂ પાની માફક બોલીંગ કરતો હતો. તેવી સ્થીતી થી આવવાના બાદ તેમના રેકોર્ડને તોડવા માટે તમારે અવિશ્વનીય રુપે ખાસ હોવુ પડે છે. મને આ અંગે ખ્યાલ નહોતો, હવે જ્યારે મને આ અંગે જાણકારી મળી તો મને ખુબ ખુશી થઇ રહી છે. માફ કરશો ભજ્જૂ પા. અશ્વિન એ 29 વખત પાંચ વિકેટ ઝડપી છે. અને સાત વખત ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી ચુક્યો છે. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન 59 રન આપીને 7 વિકેટ ઝડપવાનુ અને મેચમાં 140 રન આપીને 13 વિકેટ ઝડપવાનુ રહ્યુ છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

હરભજનના નામે 55 ટેસ્ટમાં 265 વિકેટ છે. તો વળી અશ્વિન ભારતમાં પોતાની 45 મી ટેસ્ટમાં જ હરભજન સિંહ થી આગળ નિકળી ગયા છે. ભારતમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે છે. કુંબલે એ ભારતમાં 63 ટેસ્ટ મેચ રમીને 350 વિકેટ ઝડપી છે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">