ICC: કોરોનાકાળની કપરી સ્થિતીને લઈ તકલીફ ભોગવતા ક્રિકેટ બોર્ડને ICC આર્થિક સહાય કરશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) કોરોના મહામારીને લઈને આર્થિક રીતે પ્રભાવિત થયેલા સભ્ય બોર્ડને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. ICCએ મહત્વના નિર્ણય મુજબ કોરોનાથી અસર પામેલા ક્રિકેટ બોર્ડને આર્થિક સહાય ઉપલબ્ધ થઈ શકશે.

ICC: કોરોનાકાળની કપરી સ્થિતીને લઈ તકલીફ ભોગવતા ક્રિકેટ બોર્ડને ICC આર્થિક સહાય કરશે
International Cricket Council
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 03, 2021 | 5:05 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) કોરોના મહામારીને લઈને આર્થિક રીતે પ્રભાવિત થયેલા સભ્ય બોર્ડને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. ICCએ મહત્વના નિર્ણય મુજબ કોરોનાથી અસર પામેલા ક્રિકેટ બોર્ડને આર્થિક સહાય ઉપલબ્ધ થઈ શકશે. કોરોના મહામારી દરમ્યાન બાયોબબલ માહોલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આયોજન કરવાને લઈ પરેશાનીઓથી સંઘર્ષ કરી રહેલા સભ્યો માટે સહાયતા ફંડ આવનારા ત્રણ વર્ષ સુધી ઉપલબ્ધ રહેશે. ICCના અધિકારીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, હાલમાં એવા પણ ક્રિકેટ બોર્ડ છે, જે આર્થિક સંઘર્ષ વેઠી રહ્યા છે. એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)ના આયોજનને લઈને પૈસાની તંગી અનુભવી રહ્યા છે અને યજમાની કરી શકતા નથી.

તેમણે આગળ કહ્યુ હતુ કે, ચાર્ટડ યાત્રા, પૂર્ણ રીતે બાયોબબલ સુરક્ષિત હોટલ બુકીંગ અને અન્ય વધારાના ખર્ચાઓ નાના ક્રિકેટ બોર્ડ પર ભારરુપ લાગી રહ્યા છે. જેને લઈને તેમનુ કહેવુ છે કે, તેમને વધારે પૈસા આપવામાં આવે, નહીંતર તેઓ આયોજન નહીં કરી શકે. આ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જારી રાખવા માટે તેમની મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં સહાયતા ફંડની રકમના આંકડા વિશે ચર્ચા કરવામાં આવી નથી. જોકે, એમ મનાઈ રહ્યુ છે કે, કોઈ પણ બોર્ડને આઈસીસી દ્વારા 50 ટકાથી વધારે રકમની આર્થિક મદદ આપવામાં નહીં આવે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ ઉપરાંત દરેક બોર્ડે આર્થિક મદદ મેળવતા પહેલા ICCએ સ્પષ્ટ રુપથી એ દર્શાવવાનું રહેશે કે, તેમને આર્થિક સહાય શાના માટે જરુર છે. આઈસીસી તરફથી નિર્ણય ગત વર્ષે અનેક બાઈલેટરનલ સિરીઝ રદ થવાની ચિંતાને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે તે પાછળના વર્ષે T20 વિશ્વકપ પણ સ્થગીત કરી દેવામાં આવ્યો હતો, જે ઓક્ટોમ્બર નવેમ્બર 2020માં ઓસ્ટ્રેલીયામાં રમાનાર હતો. આગામી ઓક્ટોબર નવેમ્બર માસ દરમ્યાન ભારતમાં T20 વિશ્વકપ રમાનાર છે.

આ પણ વાંચો: IPL 2021: દિલ્હી કેપિટલ્સની ટીમમાં મચ્યો હડકંપ, સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના સંક્રમિત જણાયો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">