ગોલ્ડ મેડલીસ્ટ જીમનાસ્ટને પ્રેકટીશ દરમિયાન નડ્યો અકસ્માત, રમતનાં ફ્લોર પરથી પહોચ્યો વ્હીલચેર પર, PM અને ખેલમંત્રી પાસે માગી આર્થિક મદદ

જીમનાસ્ટની દુનીયાના ઉભરતા ખેલાડી સંદીપ પાલને  ફેબ્રુઆરીમાં ડબલ બેક સાલ્ટોની પ્રેક્ટિસ કરવા અકસ્માત થયો હતો. તેના ગળામાં પાંચ જગ્યાએ ફ્રેક્ચર થયું હતું. જેનાં પ્રદર્શનને કારણે જુનિયર કેટેગરીમાં ખેલ ઈન્ડિયા ઇવેન્ટમાં ગોલ્ડ અને સિનિયર કેટેગરીમાં સિલ્વર સાથે અત્યાર સુધી 23 મેડલ જીત્યા છે. પણ હવે તે આઠ મહિનાથી વ્હીલચેરના સહારા પર છે. સંદીપે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ […]

ગોલ્ડ મેડલીસ્ટ જીમનાસ્ટને પ્રેકટીશ દરમિયાન નડ્યો અકસ્માત, રમતનાં ફ્લોર પરથી પહોચ્યો વ્હીલચેર પર, PM અને ખેલમંત્રી પાસે માગી આર્થિક મદદ
https://tv9gujarati.com/sports-tv9-stories/gold-medalist-gy…aagi-aarhi-madad-160246.html ‎
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:14 PM

જીમનાસ્ટની દુનીયાના ઉભરતા ખેલાડી સંદીપ પાલને  ફેબ્રુઆરીમાં ડબલ બેક સાલ્ટોની પ્રેક્ટિસ કરવા અકસ્માત થયો હતો. તેના ગળામાં પાંચ જગ્યાએ ફ્રેક્ચર થયું હતું. જેનાં પ્રદર્શનને કારણે જુનિયર કેટેગરીમાં ખેલ ઈન્ડિયા ઇવેન્ટમાં ગોલ્ડ અને સિનિયર કેટેગરીમાં સિલ્વર સાથે અત્યાર સુધી 23 મેડલ જીત્યા છે. પણ હવે તે આઠ મહિનાથી વ્હીલચેરના સહારા પર છે. સંદીપે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ને પત્ર લખીને અને રમત ગમત રાજ્યમંત્રી કિરણ રિજિજુ અને વડા પ્રધાનને ટ્વીટ કરીને આર્થિક મદદની વિનંતી કરી છે.

Sandip Pal

ચકનીરાતુલ રાજરૂપપુર નિવાસી સંદીપ પાલની દિલ્હીની સાઇ હોસ્ટેલમાં પસંદગી કરવામાં આવી હતી. તે જ સમયે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં જિમનેસ્ટીકની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, તે સમયે એક ઘટના ઘટી અને તે મુશ્કેલમી મુકાઇ ગયો. 5 ફેબ્રુઆરી 2020 ના રોજ થયેલા આ અકસ્માત બાદ, ઇન્ડીયન સ્પાઇનલ ઇંજરી સેન્ટર માં  ઓપરેશન બાદ લગભગ પાંચ મહિના ત્યાં સારવાર ચાલી રહી હતી. જૂનના અંતમાં દિલ્હીમાં કોરોના ફેલાતા જોઈને પરિવારોએ ડોક્ટરની સલાહ પર હોસ્પિટલમાંથી રજા આપી અને તેને પ્રયાગરાજ લઈ આવ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દર મહિને લગભગ 60 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવે છે

સંદીપની સારવાર પ્રયાગરાજમાં ડો.મોહિત શ્રીવાસ્તવની દેખરેખ હેઠળ ઘરે જ કરવામાં આવી રહી છે. ડોકટરો તેના ઘરે જાતે આવે છે અને જરૂરિયાત મુજબ ચેકઅપ અને ફિઝીયોથેરાપી કરે છે. રમત ગમત પ્રધાન કિરણ રિજિજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અભિનેતા અક્ષય કુમાર અને ભારતના સ્પોર્ટસ ઓથોરિટીના ડાયરેક્ટરને કરેલા એક ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે સારવારમાં દર મહિને આશરે સાઠ હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જે પરિવારના સભ્યો આપી શકતા નથી. પિતા સંતોષ કુમાર આર્મીમાં જેસીઓ છે અને રૂડકીમાં પોસ્ટીંગ છે.

પ્રારંભિક અભ્યાસ અલાહાબાદથી

સંદીપે જણાવ્યું કે તેણે અલાહાબાદ પબ્લિક સ્કૂલમાંથી વર્ગ ચાર સુધીનો અભ્યાસ કર્યો છે. 2013 માં તેના પિતા સાથે ચાલ્યો ગયો. અહીં તેણે આર્મી બોયઝ સ્પોર્ટ્સ કંપનીમાં જોડાઇને જિમ્નેસ્ટિક્સની પ્રેક્ટિસ શરૂ કરી.

ઘણા ચંદ્રકો જીત્યા છે

સંદીપે દિલ્હીથી ખેલો ઈન્ડિયાની અનેક સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે અને જુનિયર ઇવેન્ટ 2018 માં ગોલ્ડ મેડલ અને 2020 માં સિનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અહીં 2018 સુધી પ્રેક્ટિસ કરી, તેણે શાળા કક્ષાની રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ઘણા ચંદ્રકો જીત્યા. અત્યાર સુધીમાં 23 મેડલ જીત્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">