ડેનિયલ એન્ડ્ર્યૂઝ: ખાલી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટ નહીં યોજાય, દર્શકોને મંજૂરી મળી શકે છે

ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયાના પ્રિમીયર ડેનિયલ એન્ડ્ર્યૂઝે સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમની સરકાર શહેરમાં ટોચની બે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવા દેવા માટે વાતચીત કરી રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) અને ટેનિસ ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત થઇ રહી છે. આ ટોચની રમત સ્પર્ધાઓમાં ભારત સામેના બોક્સીંગ ડે ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયન ઓપનનો સમાવેશ થાય છે. Web […]

ડેનિયલ એન્ડ્ર્યૂઝ: ખાલી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટ નહીં યોજાય, દર્શકોને મંજૂરી મળી શકે છે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 15, 2020 | 8:15 AM

ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયાના પ્રિમીયર ડેનિયલ એન્ડ્ર્યૂઝે સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમની સરકાર શહેરમાં ટોચની બે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવા દેવા માટે વાતચીત કરી રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) અને ટેનિસ ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત થઇ રહી છે. આ ટોચની રમત સ્પર્ધાઓમાં ભારત સામેના બોક્સીંગ ડે ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયન ઓપનનો સમાવેશ થાય છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 એવી અટકળો છે કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) વાર્ષિક બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન કરવાથી વંચિત રહી શકે છે. કારણ કે વિક્ટોરિયા કોરોના વાયરસ રોગચાળાથી વધુ પ્રભાવિત છે. જુલાઈથી લોકડાઉનનો સામનો કરી રહેલા વિક્ટોરિયામાં દેશના કુલ કોરોના વાયરસ ચેપના 75 ટકા કેસ નોંધાયા છે. આ રાજ્યમાં કુલ થયેલા કુલ મોત માંથી ૯૦ ટકા મૃત્યુ અહી થયા છે. ઓસ્ટ્રેલિયામાં 26000 થી વધુ ચેપના કેસ થયા છે, જ્યારે 800 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

Daniel Andrew

એન્ડ્ર્યૂઝે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, ‘અમારે જોવાનું રહેશે કે દર્શકોની સલામત સંખ્યા કેટલી હશે. આ સમયે આ સંખ્યા શું હશે તે કહેવું મુશ્કેલ હશે. હાલમાં અમને નિર્ણય કરવો બહુ વહેલો લાગે છે. અમે ત્યાં વધુને વધુ લોકોને જોવા માંગીએ છીએ, જો કે તે સલામત હોય તો જ. ‘

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">