Cricket: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને ઇંગ્લેંડ પ્રવાસે જવા આ કારણે વહેલા મુંબઇ પહોંચી જવા કહેવાયુ

BCCI એ ઇંગ્લેંડ પ્રવાસ પર જનાર ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને 19 મે ના રોજ બાયોબબલમાં આવી જવા માટે કહેવામાં આવ્યુ છે. ટીમ ઇન્ડીયા (Team India) એ જૂનના પ્રથમ સપ્તાહમાં ઇંગ્લેંડ પ્રવાસ માટે રવાના થવાનુ છે.

Cricket: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને ઇંગ્લેંડ પ્રવાસે જવા આ કારણે વહેલા મુંબઇ પહોંચી જવા કહેવાયુ
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 11, 2021 | 5:40 PM

BCCI એ ઇંગ્લેંડ પ્રવાસ પર જનાર ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ને 19 મે ના રોજ બાયોબબલમાં આવી જવા માટે કહેવામાં આવ્યુ છે. ટીમ ઇન્ડીયા (Team India) એ જૂન ના પ્રથમ સપ્તાહમાં ઇંગ્લેંડ પ્રવાસ માટે રવાના થવાનુ છે. જ્યાં સૌ પ્રથમ ટીમ ઇન્ડીયા 18 જૂન થી શરુ થતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્યાર બાદ ઓગષ્ટ મહિનામાં ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.

આ દરમ્યાન ટીમ ઇન્ડીયાને આઠ દીવસ માટે બાયોબબલમાં રહેવા માટે ની યોજના ઘડવામાં આવી છે. જેના અંતર્ગત તમામ ખેલાડી મુંબઇમાં રહેશે. જ્યાં થી ટીમ ઇંગ્લેંડ ના સાઉથમ્પટન પહોંચશે. જે અંગે એક ખેલાડીના હવાલા થી સામે આવેલા મીડિયા રિપોર્ટનુસાર 19 મે સુધીમાં તેઓને મુંબઇ પહોંચવા માટે કહેવામાં આવ્યુ છે. જોકે તે સંભવિત તારીખ માનવામાં આવી રહી છે. આ અંગે ખૂબ જ જલ્દી કન્ફર્મેશન મોકલવામાં આવશે.

દરમ્યાન બીસીસીઆઇ ના એક અધીકારીએ કહ્યુ હતુ કે, બ્રિટનમાં ટીમ ઇન્ડીયાને હાર્ડ ક્વોરન્ટાઇન થી બચાવવા માટે ભારતમાં જ બાયોબબલ બનાવવામાં આવી રહ્યુ છે. આ અધિકારીએ મિડીયા સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, કેટલાક ખેલાડીઓ એવા છે કે, તેઓ લાંબા સમય થી બબલમાં છે અને આઠ નવ મહિના થી ક્વોરન્ટાઇન અનુભવી રહ્યા છએ. જેના થી તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. તેઓ ભારતમાં બબલમાં જવા માટે તૈયાર છે, ત્યાર બાદ બીસીસીઆઇ બબલથી બીજા બબલમાં ખેલાડીઓને શિફ્ટ કરી શકે છે. જોકે આ વખતે વાતચીત મુશ્કેલ બનશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ભારત ને હાલમાં બ્રિટન સરકારે કોરોના વાયરસને લઇને રેડ લીસ્ટ હેઠળ રાખ્યુ છે. કોઇ વિદેશી જો બ્રિટીશ સિમામાં પ્રવેશ કરે છે, તો તેણે 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવુ પડે છે. બીસીસીઆઇ એ હાલમાં બબલ ને લઇને ઇંગ્લેંડ ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરી રહ્યુ છે. જેમાં બે સપ્તાહના ક્વોરન્ટાઇનને ઘટાડવા માટે વાત કરી છે. બીસીસીઆઇ ઇચ્છે છે કે, જ્યારે ખેલાડી ભારતમાં બાયોબબલમાં રહેશે તો, તેમના ક્વોરન્ટાઇનને ઘટાડવામાં આવે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">