WTC Final : ફાઇનલ મેચમાં ICC ના નિયમને લઇને આકાશ ચોપડા એ ઉઠાવ્યા સવાલ, કહ્યુ સમજણ બહાર

WTC Final 2021 : કોમેન્ટેટર આકાશ ચોપડા (Aakash Chopra) એ ICC ના એક નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. ICC એ ફાઇનલ મેચમાં ત્રણ-ત્રણ રિવ્યુ બંને ટીમોને આપ્યા છે. જેને લઇને તેણે સવાલ કર્યા છે.

WTC Final : ફાઇનલ મેચમાં ICC ના નિયમને લઇને આકાશ ચોપડા એ ઉઠાવ્યા સવાલ, કહ્યુ સમજણ બહાર
Akash Chopra
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 20, 2021 | 1:01 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે હવામાનની અડચણો વચ્ચે ટેસ્ટ મેચનો જંગ ખેલાઇ રહ્યો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ મેચમાં પ્રથમ દિવસની મજા હવામાને બગાડી દીધી છે. જેને લઇને નિર્ધારિત ઓવરની રમત રમાઇ શકી નથી. આ દરમ્યાન કોમેન્ટેટર આકાશ ચોપડા (Aakash Chopra) એ ICC ના એક નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. ICC એ ફાઇનલ મેચમાં ત્રણ-ત્રણ રિવ્યુ બંને ટીમોને આપ્યા છે. જેને લઇને તેણે સવાલ કર્યા છે.

ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા મેદાને ઉતરી હતી. બીજા દિવસે શરુ થઇ શકેલી ટેસ્ટ મેચ 64.4 ઓવર રમાઇને ઝાંખા પ્રકાશને લઇ અટકી ગઇ હતી. જે બાદમાં ત્રીજા દિવસની રમત સુધી ટાળી દેવામાં આવી હતી. જે દરમ્યાન ભારતીય ટીમે 146 રન 3 વિકેટ ગુમાવી ને બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી અને અજીંકય રહાણે રમત ટળવાલ દરમ્યાન ક્રિઝ પર હતા.

આકાશ ચોપડાનુ માનવુ છે કે, ફાઇનલ મેચ ન્યુટ્રલ સ્થાન પર રમાઇ રહી છે. અમ્પાયરો પણ ન્યુટ્રલ છે. તો રિવ્યુની સંખ્યા આટલી વધારે કેમ છે. ચોપડાએ કહ્યુ હતુ કે, જ્યારે મેચ તટસ્થ સ્થળ પર રમાઇ રહી છે અને બંને અંપાયરો તટસ્થ છે. તો બંને ટીમોને ત્રણ-ત્રણ રિવ્યુ કેમ આપવામાં આવ્યા છે. આ સમજણ થી બહાર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ફાઇનલ મેચ માટે મિશેલ ગફ અને રિચર્ડ ઇલિંગવર્થ તથસ્ટ અમ્પાયરો તરીકે અમ્પાયરીંગ કરી રહ્યા છે. જોકે આઇસીસી દ્રારા બંને કેપ્ટનને ત્રણ ત્રણ રિવ્યુ આપવામાં આવ્યા છે. જેથી અમ્પાયરો તરફ થી કોઇ ક્ષતીઓને સ્થાન ના રહે.

કોરોના કાળને લઇ રિવ્યુ સંખ્યા વધારી હતી

ICC એ કોરોના કાળને ધ્યાને રાખીને ગત વર્ષે ત્રણ-ત્રણ રિવ્યુ આપવાની શરુઆત કરી હતી. જોકે તે માટે કારણ એમ હતુ કે, અમ્પાયરો કોરોના વાયરસને લઇ એક બીજા દેશમં પ્રવાસ ખેડતા નહોતા. જેથી સ્થાનિક અમ્પાયરોની ક્ષતીઓને ટાળવા માટે રિવ્યુ સંખ્યા વધારવામાં આવી હતી. આમ હવે તટસ્થ અમ્પાયરીંગને લઇને રિવ્યુ સંખ્યા પ્રમાણમાં વધારે હોવાનો સવાલ ઉઠાવ્યો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">