WTC 2021: પ્રસિદ્ધ કૃષ્ણા આવતીકાલથી ટીમ ઈન્ડીયા સાથે જોડાશે, થોડા દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા

પ્રસિદ્ધ કૃષ્ણાને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ અને ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી માટે રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

WTC 2021: પ્રસિદ્ધ કૃષ્ણા આવતીકાલથી ટીમ ઈન્ડીયા સાથે જોડાશે, થોડા દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત  થયા હતા
Prasidh Krishna
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 22, 2021 | 9:13 PM

કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા, જે પૈકી એક પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) પણ સંક્રમિત હતો. જોકે તે હવે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ થઈ ચુક્યો છે. તે હવે ભારતીય ટીમ સાથે જોડાવવા માટે રવિવારે મુંબઈ માટે રવાના થનાર છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પ્રસિદ્ધ કૃષ્ણાને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચ અને ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી માટે રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાને ઈંગ્લેંડની ટીમ ભારત પ્રવાસે આવી હતી, ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો.

તેને તે મોકો ઈંગ્લેંડ સામેની મર્યાદિત ઓવરોની શ્રેણી દરમ્યાન મળ્યો હતો. કૃષ્ણાએ પોતાની બોલીંગ વડે સૌને પ્રભાવિત કર્યા હતા. હાલમાં તે પોતાના ઘરે બેંગ્લોર છે, જ્યાંથી તે મુંબઈ પહોંચશે અને જ્યાં તે ટીમ સાથે ક્વોરન્ટાઈન હેઠળ જોડાશે.

ટીમ ઈન્ડીયા આગામી 2 જૂને ઈંગ્લેંડ પ્રવાસ માટે રવાના થનાર છે. કૃષ્ણા ઉપરાંત કલકત્તાની ટીમમાંથી વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર અને ટીમ સીફર્ટ કોરોના પોઝિટિવ જણાયા હતા. હવે આ તમામ ખેલાડીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. કૃષ્ણા ઉપરાંત ઝડપી બોલર આવેશ ખાન, અર્જન નગવાસવાલા અને બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન પણ વધારાના ખેલાડી તરીકે ઈંગ્લેન્ડ પ્રવાસમાં સામેલ છે.

આ પણ વાંચો: WTC 2021: દોઢ વર્ષથી શતક ઝંખતા વિરાટ કોહલીની ઇચ્છા જલ્દી પુરી થશે, પાકિસ્તાની ક્રિકેટરની આગાહી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">