T20 વિશ્વકપના આયોજનને લઇ આગામી 28 જૂને લેવાશે નિર્ણય, ICC એ BCCI ની વાત સ્વીકારી

ભારતમાં આયોજીત થનારા T20 વિશ્વકપ (World Cup)ને લઇને BCCI એ થોડા વધુ સમયની માંગ ICC બેઠક દરમ્યાન કરવામાં આવી હતી. જેના પર ICC ની બોર્ડ મીટીંગ દરમ્યાન આગામી 28 જૂન સુધીનો સમય BCCI ને આપવામાં આવ્યો છે.

T20 વિશ્વકપના આયોજનને લઇ આગામી 28 જૂને લેવાશે નિર્ણય, ICC એ BCCI ની વાત સ્વીકારી
T20 World Cup Trophy-Sourav Ganguly-Jay Shah
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 02, 2021 | 7:07 AM

ભારતમાં આયોજીત થનારા T20 વિશ્વકપ (World Cup)ને લઇને BCCI એ થોડા વધુ સમયની માંગ ICC બેઠક દરમ્યાન કરવામાં આવી હતી. જેના પર ICC ની બોર્ડ મીટીંગ દરમ્યાન આગામી 28 જૂન સુધીનો સમય BCCI ને આપવામાં આવ્યો છે. કોરોના (Corona) ની સ્થિતીનો માહોલ હળવો થઇ રહ્યો છે, આમ BCCI દ્રારા ICC બોર્ડ મીટીંગમાં ટૂર્નામેન્ટ બહાર ખસેડવાના નિર્ણયને લેવા માટે સમય માંગવામાં આવ્યો હતો.

ગત 29 જૂને બીસીસીઆઇ ની SGM મળી હતી જેમાં, નિર્ણય લેવાયો હતો કે, ICC સામે થોડાક સપ્તાહનો સમય માંગવામાં આવે. જે મુજબ બીસીસીઆઇ ના અધિકારીઓેએ મંગળવારે ICC ને મળેલી બેઠકમાં રજૂઆત કરી હતી. T20 વિશ્વકપ આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર છે. જોકે કોરોનાને લઇને તેની પર સંકટ તોળાયુ છે. બીસીસીઆઇ ભારતીય મેદાનો પર જ વિશ્વકપ યોજાય તેવા પ્રયાસમાં હોવાને લઇને વધુ સમયની માંગ કરી હતી.

સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ICC ની બોર્ડ મીટીંગ હોવાને લઇને એક દીવસ બાદ UAE રવાના થનાર છે. આ પહેલા સેક્રેટરી જય શાહ (Jay Shah), ઉપાધ્યક્ષ રાજીવ શુકલા અને IPL ગવર્નિંગ કાઉન્સીલના ચેરમેન સહિત અધિકારીઓ UAE સોમવારે પહોંચી ચુક્યા છે. IPL ઉપરાંત બેકઅપ પ્લાન માટે પણ અમિરાત ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરશે એમ મનાય છે. બીસીસીઆઇ ને હવે એક માસ જેટલો સમય T20 વિશ્વકપના આયોજન ને લઇને વિચારવા માટે મળ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આગામી મીટીંગમાં પ્લાન સાથે હાજર રહેવુ પડશે

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આ દરમ્યાન દેશમાં કોરોના ની સ્થિતીને લઇને નિરીક્ષણ કરશે. ત્યારબાદ તે વિશ્વકપને સુરક્ષીત રીતે યોજવા માટે નો પ્લાન ઘડશે. મીડિયા રિપોર્ટનુસાર આઇસીસી ના સુત્ર મુજબ, ICC એ મુદત બાદ આગળની મીટીંગમાં બીસીસીઆઇ એ પુરા પ્લાન સાથે ઉપસ્થિત રહેવા માટે જણાવ્યુ છે.

T20 વિશ્વકપ હોસ્ટ BCCI જ રહેશે

ICC એ આપેલી જાણકારી મુજબ બીસીસીઆઇ બહારની સ્થિતીમાં પણ ટુર્નામેન્ટના હોસ્ટની જવાબદારી નિભાવશે. એટલે કે ભારત બહાર T20 વિશ્વકપ બીસીસીઆઇ ના આયોજન હેઠળ જ યોજવામા આવશે. ICC એ સાથે જ મીડલ ઇસ્ટ સહીત UAE માં ટુર્નામેન્ટ યોજવા માટે પણ ફોકસ કરવા માટે કહ્યુ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">