IPL 2022 Retention: સર્જાયો મોટો ઉલટ ફેર, સનરાઇઝર્સ હૈદરાબાદ રાશિદ ખાનને નહી કરે રિટેન, 3 અનકેપ્ડ ખેલાડીનુ ખુલ્યુ કિસ્મત, બનશે કરોડપતિ!

IPL 2022 માટે કઇ ટીમ ક્યા ખેલાડીઓને રિટેન કરશે તે ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે, પરંતુ તે પહેલા ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 6:37 PM
IPL 2022ની મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) પહેલા કઈ ટીમ ક્યા ખેલાડીને ટીમમાં રિટેન કરશે, તેનો નિર્ણય મંગળવારે રાત્રે થશે. પરંતુ રિટેન્શન (IPL 2022 Retention) ની જાહેરાત પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad), રાજસ્થાન રોયલ્સ અને પંજાબના કેમ્પમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.

IPL 2022ની મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) પહેલા કઈ ટીમ ક્યા ખેલાડીને ટીમમાં રિટેન કરશે, તેનો નિર્ણય મંગળવારે રાત્રે થશે. પરંતુ રિટેન્શન (IPL 2022 Retention) ની જાહેરાત પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad), રાજસ્થાન રોયલ્સ અને પંજાબના કેમ્પમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.

1 / 5
રિપોર્ટ અનુસાર રાજસ્થાન રોયલ્સ જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સને રિટેન નહીં કરે. ઈજાના કારણે બંને ખેલાડીઓ IPL 2021 રમી શક્યા ન હતા જેના કારણે ફ્રેન્ચાઈઝીને નુકસાન થયું હતું.

રિપોર્ટ અનુસાર રાજસ્થાન રોયલ્સ જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સને રિટેન નહીં કરે. ઈજાના કારણે બંને ખેલાડીઓ IPL 2021 રમી શક્યા ન હતા જેના કારણે ફ્રેન્ચાઈઝીને નુકસાન થયું હતું.

2 / 5
સનરાઇઝર્સ હૈદરાબાદે રાશિદ ખાન (Rashid Khan) ને રિટેન નહીં કરવાનો નિર્ણય લીધો છે. રાશિદ ખાન ઇચ્છતો હતો કે તેને નંબર વન પર જાળવી રાખવામાં આવે પરંતુ સનરાઇઝર્સ તેના સ્થાને કેન વિલિયમસનને નંબર વન પર પસંદ કરી રહી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે રાશિદ ખાન (Rashid Khan) ને રિટેન નહીં કરવાનો નિર્ણય લીધો છે. રાશિદ ખાન ઇચ્છતો હતો કે તેને નંબર વન પર જાળવી રાખવામાં આવે પરંતુ સનરાઇઝર્સ તેના સ્થાને કેન વિલિયમસનને નંબર વન પર પસંદ કરી રહી છે.

3 / 5
અહેવાલો અનુસાર, સનરાઈઝર્સ હૈદરાબાદ પણ ઝડપી બોલર ઉમરાન મલિક અને બેટ્સમેન અબ્દુલ સમદને રિટેન કરવા જઈ રહ્યું છે.

અહેવાલો અનુસાર, સનરાઈઝર્સ હૈદરાબાદ પણ ઝડપી બોલર ઉમરાન મલિક અને બેટ્સમેન અબ્દુલ સમદને રિટેન કરવા જઈ રહ્યું છે.

4 / 5
પંજાબ કિંગ્સ 2 ખેલાડીઓને રિટેન કરવા જઈ રહી છે. જેમાં મયંક અગ્રવાલ અને ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું નામ સામેલ છે. પંજાબ કિંગ્સ કેએલ રાહુલને રિલીઝ કરી રહી છે.

પંજાબ કિંગ્સ 2 ખેલાડીઓને રિટેન કરવા જઈ રહી છે. જેમાં મયંક અગ્રવાલ અને ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું નામ સામેલ છે. પંજાબ કિંગ્સ કેએલ રાહુલને રિલીઝ કરી રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">