BJP યુવા મોરચાની વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ દ્રવિડ હાજરી નહીં આપે, ધારાસભ્યના દાવાને ખોટો ગણાવ્યો

Rahul Dravid: ધર્મશાલાના ધારાસભ્ય (MLA) વિશાલ નહેલિયાએ દાવો કર્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) પણ તેમાં સામેલ થશે.

BJP યુવા મોરચાની વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ દ્રવિડ હાજરી નહીં આપે, ધારાસભ્યના દાવાને ખોટો ગણાવ્યો
Rahul Dravid (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 7:15 PM

ભાજપ યુવા મોરચા (BJPYM)ની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક 12 મેથી હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં યોજાવા જઈ રહી છે. આ બેઠક અંગે ધર્મશાળાના ધારાસભ્ય વિશાલ નહેલિયાએ દાવો કર્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) પણ હાજરી આપશે. જો કે મંગળવારે રાહુલ દ્રવિડે આ દાવા અને રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો. તે આ બેઠક (BJPYM Meeting)માં હાજરી આપશે નહીં.

પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે મંગળવારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે મીડિયાનો એક વિભાગ એવા અહેવાલ આપી રહ્યો છે કે તે 12થી 15 મે દરમિયાન હિમાચલ પ્રદેશમાં એક મીટિંગમાં હાજરી આપશે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આવા તમામ અહેવાલો ખોટા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ધારાસભ્યએ દાવો કર્યો હતો

આ પહેલા હિમાચલ પ્રદેશના ધર્મશાળાના ધારાસભ્ય વિશાલ નહેલિયાએ દાવો કર્યો હતો કે 12થી 15 મે સુધી ધર્મશાળામાં ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક યોજાશે. ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ અને હિમાચલ પ્રદેશનું નેતૃત્વ આમાં સામેલ થશે. તેમના મતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને કેન્દ્રીય મંત્રી પણ સામેલ થશે.

યુવાનોને સંદેશ

ધારાસભ્ય વિશાલ નહેલિયાએ વધુમાં કહ્યું હતું કે ભારતના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ આમાં સામેલ થશે. તેમની સફળતા અંગે યુવાનોને સંદેશ આપવામાં આવશે કે આપણે માત્ર રાજકારણમાં જ નહીં અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધી શકીએ છીએ.

જયપુરમાં પણ બેઠક થશે

આ સિવાય રાજસ્થાનની રાજધાની જયપુરમાં 20-21 મેના રોજ ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની 2 દિવસીય બેઠક યોજાશે. બુધવારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠકમાં પાર્ટી વર્તમાન રાજકીય પરિસ્થિતિની સાથે આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર પણ ચર્ચા કરશે.

સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકના કોઈપણ એક સત્રને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી શકે છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આ બેઠકની અધ્યક્ષતા કરશે. તેમાં પાર્ટીના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષો અને સંગઠન સાથે જોડાયેલા અગ્રણી નેતાઓ હાજર રહેશે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">