પહેલા પિતા, હવે ખુદ આ ક્રિકેટરને ભરખી ગયો કોરોના, ભાઈ હજુ હોસ્પિટલમાં

કોરોનાનો કહેર ક્રિકેટ પર સતત વર્તાઈ રહ્યો છે. ક્યાંક મેચ અને ટૂર્નામેન્ટ સ્થગિત રાખવામાં આવી રહી છે છે તો ક્યાંક ક્રિકેટરોના શ્વાસ અટકી રહ્યા છે. પૂર્વ રણજી ક્રિકેટર અને ઓડિશા ક્રિકેટ ટીમના કેપ્ટન પ્રશાંત મહાપત્રાને લઈને પણ દુખદ સમાચાર આવ્યા છે. ફક્ત 47 વર્ષની ઉંમરે, કોરોનાએ આ ભૂતપૂર્વ ક્રિકેટરનો જીવ લીધો. રાજ્યસભાના પૂર્વ સાંસદ રઘુનાથ […]

પહેલા પિતા, હવે ખુદ આ ક્રિકેટરને ભરખી ગયો કોરોના, ભાઈ હજુ હોસ્પિટલમાં
પ્રશાંત મહાપાત્રા
Follow Us:
| Updated on: May 19, 2021 | 9:46 PM

કોરોનાનો કહેર ક્રિકેટ પર સતત વર્તાઈ રહ્યો છે. ક્યાંક મેચ અને ટૂર્નામેન્ટ સ્થગિત રાખવામાં આવી રહી છે છે તો ક્યાંક ક્રિકેટરોના શ્વાસ અટકી રહ્યા છે. પૂર્વ રણજી ક્રિકેટર અને ઓડિશા ક્રિકેટ ટીમના કેપ્ટન પ્રશાંત મહાપત્રાને લઈને પણ દુખદ સમાચાર આવ્યા છે. ફક્ત 47 વર્ષની ઉંમરે, કોરોનાએ આ ભૂતપૂર્વ ક્રિકેટરનો જીવ લીધો. રાજ્યસભાના પૂર્વ સાંસદ રઘુનાથ મહાપત્રાના પુત્ર પ્રશાંત મહાપત્રાએ ભુવનેશ્વર સ્થિત AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા. AIIMS ભુવનેશ્વરના ડો.એસ.એન.મહંતીએ પ્રશાંત મહાપત્રાના મોત અંગે માહિતી આપી.

જ્યારે કોરોના સાથેના યુદ્ધમાં પ્રશાંત મહાપાત્રાની તબિયત લથડી ત્યારે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. ડોકટરોની વિશેષ ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી હતી. પ્રશાંત મહાપાત્રાના પિતાનું પણ 10 દિવસ પહેલા કોરોના વાયરસથી મૃત્યુ થયું હતું. તેના પિતા, જે કોરોના સામે લડતા હતા, તેમને 22 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 9 મેના રોજ તેમનું અવસાન થયું હતું.

પ્રશાંત મહાપાત્રાનું ક્રિકેટ કરિયર

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

પ્રશાંત મહાપત્રાએ 45 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જ્યારે 17 લિસ્ટ-એ મેચોમાં ભાગ લીધો હતો. આ રીતે તેમણે ક્રિકેટ કારકીર્દિમાં કુલ 62 મેચ રમી હતી. 1990 માં બિહાર સામે તેમણે રણજીથી શરૂઆત કરી હતી. પ્રશાંતે 45 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 30.08 ની એવરેજથી 2196 રન બનાવ્યા. પ્રશાંતે આ સમયગાળા દરમિયાન 5 સદી અને 11 અર્ધસદી પણ ફટકારી હતી.

મેચ રેફરીની ભૂમિકામાં પ્રશાંત

ક્રિકેટ રમવાનું છોડી દીધા પછી પણ, તે આ રમત સાથે સંકળાયેલા રહ્યા. તેમણે કુલ 142 મેચોમાં રેફરીની ભૂમિકા ભજવી હતી.

https://twitter.com/ImRaina/status/1394901217545834502

સુરેશ રૈના દુ: ખમાં ડૂબી ગયા

પ્રશાંત મોહમાત્રાના અવસાનને કારણે ક્રિકેટ જગતમાં શોકનું વાતાવરણ છે. સુરેશ રૈના તેમના મૃત્યુથી ઘેરા શોકમાં છે. રૈનાએ ટ્વિટ કરીને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ભાઈ પર કોરોનાનો ખતરો

પહેલા પિતા અને હવે ખુદ પ્રશાંત મહાપત્રાના મૃત્યુ પછી પણ તેમનો પરિવાર કોરોના સામે લડી રહ્યો છે. પ્રશાંત મહાપાત્રાના ભાઈ જસબંતને પણ કોરોના છે અને તેમની સારવાર પણ એમ્સમાં કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સૌ પ્રાર્થના કરી રહ્યા છે કે પરિવાર પર વધુ મુશ્કેલી ન આવે.

આ પણ વાંચો: આ રોકસ્ટારના માત્ર 6 વાળની 10 લાખમાં થઇ હરાજી, જાણો ગિટાર પર લાગી હતી કેટલાની બોલી

આ પણ વાંચો: તો શું સિંગાપુર કરશે દિલ્હીના CM કેજરીવાલ સામે કેસ? હાઈ કમિશનરે કહી આ મોટી વાત

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">