મેદાનમાં ક્રિકેટ રમવાને લઇને Yuvraj Singh ના આવ્યા સમાચાર, વર્ષના અંતે ઓસ્ટ્રેલિયામાં રમી શકે છે

યુવરાજ સિંહ (Yuvraj Singh) ની બેટીંગનો અંદાજ સ્ફોટક રહ્યો છે. હજુ પણ તેનામાં જાણે કે રન ફટકારવાની તાલાવેલી છે. ગત વર્ષે પણ તેણે મેદાને ઉતરવાની ઇચ્છાઓ દર્શાવી હતી.

મેદાનમાં ક્રિકેટ રમવાને લઇને Yuvraj Singh ના આવ્યા સમાચાર, વર્ષના અંતે ઓસ્ટ્રેલિયામાં રમી શકે છે
Yuvraj Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 7:34 AM

યુવરાજ સિંહ (Yuvraj Singh) દ્રારા એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારવાનુ દૃશ્ય, આજેય પણ ફેન્સની નજર સામે તરવરી રહ્યુ છે. ફેન્સ પણ યુવરાજ સિંહની એ કમાલની સ્ફોટક બેટીંગને ક્યારેય ભૂલી શકે એમ નથી. યુવીની તોફાની બેટીંગને ફરી જોવા માટે ઇચ્છુક ફેન્સ માટે એક સારા સમાચાર છે. યુવરાજ સિંહ ફરી એકવાર મેદાને જોવા મળી શકે છે. વર્ષના અંતમાં ઓસ્ટ્રેલીયા (Australia) માં ક્રિકેટ રમતો જે જોવા મળે એવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.

મીડિયા રિપોર્ટસ મુજબ, મુલગ્રેવ ક્રિકેટ ક્લબ (Mulgrave Cricket Club) એ દાવો કર્યો છે, કે યુવરાજ સિંહ અને ક્રિસ ગેઇલ (Chris Gayle) જેવા દિગ્ગજોના નામ બોર્ડ પર જોવા અદભૂત હશે. યુવરાજ સિંહ ઉપરાંત એબી ડીવિલિયર્સ અને બ્રાયન લારા જેવા સ્ટાર ખેલાડી પણ તે લીગમાં રમી શકે છે. રિપોર્ટસનુ મુજબ શ્રીલંકના વર્તમાન ખેલાડીઓ તિલકરત્ને દિલશાન અને ઉપુલ થરંગા પણ તેમાં પહેલા થી જ સામેલ છે.

મિલન પુલેનયાગમ મુલગ્રેવ ક્રિકેટ ક્લબના અધ્યક્ષ છે, જેઓનુ કહેવુ છે કે, અમે દિલશાન અને સનથ જયસૂર્યાને લઇને આશ્વસ્ત છીએ. અમે કેટલાક અન્ય સંભવિત ખેલાડીઓની સાથે સાઇન કરવાને લઇ, આખરી ઓપ આપવા પર કાર્ય કરી રહ્યા છીએ. સાથે જ અમે લોકો ક્રિસ ગેઇલ અને યુવરાજ સિંહ સાથે વાત કરી રહ્યા છીએ. અમે લગભગ 85 થી 90 ટકા સુધી કરાર પર પહોંચી ગયા છીએ. અમારે કેટલીક બાબતોને અંતિમ ઓપ આપવાની જરુર છે, જોકે આ હકિકતમાં જ સારુ લાગી રહ્યુ છે

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

યુવરાજ સિંહ આ પહેલા પણ ગ્લોબલ ટી20 કેનાડા અને ટી10 લીગમાં પણ રમી ચુક્યો છે. તે બીગ બેશ લીગમાં પણ રમનારો હતો. જોકે તે સ્વાસ્થ્ય ને લઇને તે બીગ બેશ સાથે કરાર કરી શક્યો નહોતો. યુવરાજ સિંહે 2019માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી નિવૃત્તી જાહેર કરી દીધી હતી. તે એપ્રિલ માસ દમર્યાન રોડ સેફ્ટ સિરીઝમાં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમનો હિસ્સો રહ્યો હતો. જેમાં તેણે દમદાર દેખાવ કર્યો હતો. જે ટીમના કેપ્ટન સચિન તેંડુલકર હતા.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">