IPL 2022 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે કોર્પોરેશને AMTS અને BRTS ની ખાસ બસો દોડાવવા માટે કર્યો નિર્ણય

IPL 2022 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 27 મે ના રોજ રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ક્વોલિફાયર 2 ની મેચ રમાશે.

IPL 2022 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે કોર્પોરેશને AMTS અને BRTS ની ખાસ બસો દોડાવવા માટે કર્યો નિર્ણય
Narendra Modi Stadium
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 1:02 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઇ છે. શુક્રવારે સાંજે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે લીગની ક્વોલિફાયર 2 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાશે. આ રોમાંચક મેચ જોવા માટે અમદાવાદ સહિત આસપાસના ગામડા અને શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ત્યારે 1.32 લાખની ક્ષમતા વાળું વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ ક્વોલિફાયર 2 અને ફાઇનલ મેચ માટેની યજમાની માટે સજ્જ થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે ક્વોલિફાયર 2 મેચ સાંજે 7.30 વાગે શરૂ થશે જ્યારે 29 મે ના રોજ રમાનાર ફાઇનલ મેચ સાંજે 8 વાગે શરૂ થશે.

મહત્વનું છે કે આ લીગમાં પહેલીવાર રમી રહેલ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ છે. જેથી ગુજરાત રાજ્ય અને ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) ના રહેવાસીઓમાં આ લીગને લઇને ભારે ચર્ચા થઇ રહી છે. રાજસ્થાન અને બેંગ્લોર (RR vs RCB) વચ્ચે રમાનાર ક્વોલિફાયર 2 મેચમાં જીતનારી ટીમ 29 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલ મેચમાં ટાઇટલ માટે ટકરાશે. બીજી ઇનિંગ્સમાં ઝાકળની સાધારણ સમસ્યા નડે તેની સંભાવના છે.

તમને જણાવી દઇએ કે અમદાવાદાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 27 મે ના રોજ ક્વોલિફાયર 2 અને 29 મે ના રોજ ફાઇનલ મેચ રમાશે. જેને પગલે અમદાવાદ કોર્પોરેશને ક્રિકેટ મેચ જોવા જતા દર્શકો અને ત્યા આસપાસ રહેતા રહેવાસીઓ માટે AMTS અને BRTS બસો માટે ખાસ વ્યવસ્થા કરી છે. AMTS ની 116 નંબરની બેસ 19 રુટ પર દોડશે. જે બપોરે 3 વાગ્યાથી લઇને મધ રાત્રીના 1.30 વાગ્યા સુધી આ બસ દોડશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

27 અને 29 મે ના રોજ BRTS અને AMTS ની ખાસ બસો મુકવામાં આવશે

તમને જણાવી દઇએ રે 27 અને 29 મે ના રોજ શહેરમાં આઈપીએલની મેચ રમાશે. જેને પગલે કોર્પોરેશ 27 મે ના રોજ બપોરે 3 વાગ્યાથી AMTS ની 54 બસ મુકવામાં આવશે. તો આ સ્પેશિયલ રુટ પર 12 બસ દોડશે. તો BRTS દ્વારા નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, L.D. કોલેજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ મુકવામાં આવી છે. તો ઇસ્કોન સર્કલથી વિસત સર્કલ સુધી 6 બસ મુકવામાં આવી છે. તો સાબરમતી પોલીસ સ્ટેશનથી નારોલ, સાબરતી પોલીસ સ્ટેશનથી ઇસ્કો ક્રોસ રોડ અને સાબરમતી પોલીસ સ્ટેશનથી RTO સર્કલ સુધીનો રુટનો સમાવેશ થાય છે. BRTS દ્વારા 27 મે ના રોજ કુલ 56 બસ અને 29 મે ના રોજ ફાઇનલ મેચ માટે 71 બસ મુકવામાં આવશે.

Latest News Updates

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">