IPL 2021: આને કહેવાય ટીમ લીડર! ધોની મેદાન બહાર પણ કેપ્ટનશીપમાં, ખેલાડીઓની જવાબદારી નિભાવી

આઈપીએલ 2021ને અનિશ્વિત સમય માટે સ્થગીત કરી દેવામાં આવી છે. આ સાથે જ વિદેશી ખેલાડીઓને પરત વતન જવાને લઈને પણ હાલમાં સમસ્યાઓ સામે આવી રહી છે. આવા સમયે જે તે ટીમની પણ તેમના ખેલાડીઓના પરત ફરવાને લઈને જવાબદારી વધી જતી હોય છે.

IPL 2021: આને કહેવાય ટીમ લીડર! ધોની મેદાન બહાર પણ કેપ્ટનશીપમાં, ખેલાડીઓની જવાબદારી નિભાવી
Mahendra Singh Dhoni
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 06, 2021 | 4:07 PM

આઈપીએલ 2021ને અનિશ્વિત સમય માટે સ્થગીત કરી દેવામાં આવી છે. આ સાથે જ વિદેશી ખેલાડીઓને પરત વતન જવાને લઈને પણ હાલમાં સમસ્યાઓ સામે આવી રહી છે. આવા સમયે જે તે ટીમની પણ તેમના ખેલાડીઓના પરત ફરવાને લઈને જવાબદારી વધી જતી હોય છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)એ સાથી ખેલાડીઓ માટે એક ઉદાહરણ પુરુ પાડ્યુ છે. ધોનીએ નિર્ણય કર્યો છે, કે તમામ ખેલાડીઓ પરત પોતાના ઘરે પહોંચી ના જાય ત્યાં સુધી તે હોટલ છોડીને જશે નહીં.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ધોનીએ પોતાની ટીમના તમામ સભ્યો સુરક્ષિત રીતે પોતાના વતન અને ઘરે પરત ફરી જાય તે માટે જવાબદારી નિભાવી છે. ટીમના કેપ્ટન તરીકે જવાબદારી ઉદાહરણીય રુપે નિભાવવા રુપ તેણે નિર્ણય કર્યો છે કે, તે સૌથી છેલ્લો ખેલાડી હશે કે જે હોટલ છોડશે.

કેપ્ટન માહીનું કહેવુ છે કે વિદેશી ખેલાડીઓને તેમના ઘરે પરત મોકલવાએ પ્રાથમિકતા છે. તેના બાદ ભારતીય ખેલાડીઓને ઘરે પરત મોકલશે. 39 વર્ષિય ધોની હાલમાં દિલ્હીની એક હોટલમાં ટીમ સાથે રોકાયેલો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના એક સભ્યના કહ્યા મુજબ માહી ભાઈએ કહ્યું છે કે, તે હોટલ છોડનારા ટીમના અંતિમ સભ્ય હશે.

તે વિદેશી ખેલાડીઓને સૌ પ્રથમ પોતાના ઘરે પહોંચાડવા ઈચ્છે છે. તેના બાદ ભારતીય ખેલાડીઓને. તેઓ સૌથી અંતિમ રુપે ફ્લાઈટ પકડનાર છે કે, જ્યારે તમામ ખેલાડીઓ પોતાના ઘરે સુરક્ષિત રુપે પહોંચી જાય. ચેન્નાઈએ 10 બેઠકો ધરાવતા ચાર્ટર વિમાનની વ્યવસ્થા કરી છે. જે રાજકોટ અને મુંબઈ ખેલાડીને શિફ્ટ કરી શકાય. અન્ય ચાર્ટર વિમાનથી ખેલાડીઓને ચેન્નાઈથી બેંગ્લોર મોકલવામાં આવ્યા છે. ધોની રાંચી માટે રવાના થનાર હતા.

આ પણ વાંચો: Coronaની ઝપેટમાં રહેલા સનરાઇઝર્સનો ક્રિકેટર રિદ્ધીમાન, દિકરીએ પિતાને જબરદસ્ત સંદેશો પાઠવ્યો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">