IPL 2021: પોતે કોરોના સંક્રમિત હોવાનું જણાતા જ સનરાઇઝર્સ હૈદરાબાદનો આ ખેલાડી એકદમ ડરી ગયો હતો

આઇપીએલ 2021 દરમ્યાન સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) તરફથી રમનારા ક્રિકેટર રિદ્ધીમાન સાહા (Riddhiman Saha) કોરોના સંક્રમિત જણાયો હતો.

IPL 2021:  પોતે કોરોના સંક્રમિત હોવાનું જણાતા જ સનરાઇઝર્સ હૈદરાબાદનો આ ખેલાડી એકદમ ડરી ગયો હતો
Riddhiman Saha & David Warner
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 13, 2021 | 12:27 PM

આઇપીએલ 2021 દરમ્યાન સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) તરફથી રમનારા ક્રિકેટર રિદ્ધીમાન સાહા (Riddhiman Saha) કોરોના સંક્રમિત જણાયો હતો. જે દિવસે તે કોરોના સંક્રમિત જણાયો હતો, એ જ દિવસે BCCI એ આઇપીએલની સિઝનને અટકાવી દીધી હતી. સાહાએ હવે પોતાના કોરોના સંક્રમિત થવાને લઇને બતાવ્યું હતું કે, પોતે ખુબ જ ડરી ગયો હતો.

સાહા એ કહ્યુ હતું કે, હું નિશ્વિત રીતે ખુબ જ ડરી ગયો હતો. એક વાયરસ જેણે પુરી ધરતીને હલાવી દીધી છે, તેનાથી સંક્રમિત થવાને લઇને મારામાં ભય મહેસુસ થઇ રહ્યો હતો. મારા પરિવારમાં દરેક લોકો ખૂબ ચિંતામાં હતા. આ દરમ્યાન તેમને વિડીયો કોલ દ્વારા આશ્વાસન આપતા રહેતા હતા, કે ગભરાવવાની કોઇ જરુર નથી. મારી અહી ખૂબ જ કાળજી રાખવામાં આવી રહી છે.

આગળ પણ તેણે કહ્યુ હતું કે, મે મહિનાના પ્રથમ દિવસની પ્રેકટીશ બાદ હું ખૂબ થાક અનુભવી રહ્યો હતો. ઠંડી લાગી રહી હતી. થોડીક ખાંસી પણ થઇ રહી હતી. મે એ દિવસે જ ડોક્ટરને આ અંગે જાણકારી આપી હતી. મને સુરક્ષીત એકલામાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એ દિવસે મારો કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આગળના દિવસે ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટીવ હતો. જેના બાદ બીજા દિવસે પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પણ નેગેટીવ હતો. તેના બાદ પણ મને એકલામાં રહેવા માટે કહેવામાં આવ્યુ હતું. મને બહાર નિકળવાની પરવાનગી નહોતી અપાઇ. કારણ કે ત્યાં સુધીમાં મને તાવ આવવાની શરુઆત થઇ ચુકી હતી. ત્રીજા દિવસે ટેસ્ટ કરવામાં આતા તે પોઝિટીવ હોવાનું સામે આવ્યું હતું.

પોતાના સ્વાસ્થ્યને લઇને સાહા એ કહ્યુ હતું કે, હવે મારા શરિરમાં કોઇ જ પરેશાની નથી. શરદી તાવની ફરીયાદ પણ નથી. મારા શરિરમાં પણ કોઇ હવે કોઇ પણ પ્રકારના દર્દનો અનુભવન નથી. મને નથી લાગતુ કે કોઇ પણ પ્રકારનો થાક લાગતો હોય. આમ પણ જ્યાં સુધી પ્રેકટીશ કરવાની શરુઆત નહી કરી દઉ, ત્યાં સુધી એ ચિઝને સારી રીતે સમજી નહી શકુ. હું ફેન્સને કહીશ કે હવે ચિંતાની કોઇ વાત નથી, હવે હું પુરી રીતે સ્વસ્થ છું.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">