IPL 2021: હવે સનરાઈઝર્સ હૈદરાબાદને પણ ચિંતા વધી, ભૂવનેશ્વરની ઈજાને લઈને પરેશાની

આઈપીએલ 2021ની સિઝનમાં હાલમાં જ પ્રથમ જીતનો સ્વાદ ચાખનાર સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની ટીમને ચિંતા વધી ગઈ છે. માંડ ચોથી મેચમાં ગાડી પાટે ચઢી હતી,

IPL 2021: હવે સનરાઈઝર્સ હૈદરાબાદને પણ ચિંતા વધી, ભૂવનેશ્વરની ઈજાને લઈને પરેશાની
Sunrisers Hyderabad
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 22, 2021 | 8:54 PM

આઈપીએલ 2021ની સિઝનમાં હાલમાં જ પ્રથમ જીતનો સ્વાદ ચાખનાર સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની ટીમને ચિંતા વધી ગઈ છે. માંડ ચોથી મેચમાં ગાડી પાટે ચઢી હતી, ત્યાં હવે તેમનો સ્ટાર બોલર ઈજાગ્રસ્ત થવાને લઈને ટીમને હવે ચિંતાના વાદળો ઘેરાયા છે. IPLની ચોથી મેચ દરમ્યાન પંજાબ કિંગ્સ સામે હૈદરાબાદની મેચ રમાઈ હતી. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે જીત મેળવી હતી. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ઈજાગ્રસ્ત થઈ ગયો છે. ભૂવનેશ્વરને ઈજાને લઈને હવે સનરાઈઝર્સની પરેશાની વધી ગઈ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભૂવનેશ્વરે પંજાબ કિંગ્સ સામે તેના ક્વોટાના 4 ઓવરોમાં ત્રણ તો પાવર પ્લેમાં જ નાંખી હતી. ભૂવનેશ્વરે આ 3 ઓવરોમાં 16 રન આપ્યા હતા. સાથે જ તેણે કેએલ રાહુલની મોટી વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ભૂવનેશ્વર મેદાનની બહાર ચાલ્યો ગયો હતો અને તેની અંતિમ ઓવર પણ નાંખવા માટે પરત ફર્યો નહોતો. જોકે એ વાતનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો કે, તે પોતાની અંતિમ ઓવર ડેથ ઓવરમાં નાંખશે.

જોકે, ડેથ ઓવરમાં સિધ્ધાર્થ કૌલ અને ખલિલ અહેમદ એ મળીને બોલીંગ કરી હતી. હવે સવાલ એ હતો કે, ભુવનેશ્વરને આખરે થયુ શુ હતુ. તો તેનો જવાબ મળ્યો હતો કોમેન્ટરી કરી રહેલા લિસા સ્થાલેકર થઈએ બતાવ્યુ હતુ કે, ભુવનેશ્વરને હકીકતમાં જાંઘોમાં ખેંચાણ થયુ હતુ. તેમણે એ પણ કહ્યુ હતુ કે, સનરાઈઝર્સ માટે એ સારો સંકેત નથી. આ એ ટીમની ચિંતા વધારનારુ છે, જે ટીમનો એક ઝડપી બોલર ટી નટરાજન પહેલા થી જ ઈજાગ્રસ્ત છે.

ભૂવનેશ્વર અને ઈજા

ભૂવનેશ્વરને ઈજા એવા સમયે થઈ છે, જ્યારે સનરાઈઝર્સને તેના સાથની સૌથી વધારે જરુર છે. જોકે ટીમ મેનેજમેન્ટ તરફથી હજુ આ અંગે અધિકારીક રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. ભૂવી આ પહેલા પણ ઈજાગ્રસ્ત હતો. પાછળની આઈપીએલ સિઝનમાં તે હેમસ્ટ્રિંગ ઈજાને લઈને રમી શક્યો નહોતો. આ પહેલા પાછળના વર્ષે તેને સ્પોર્ટસ હર્નિયાનું ઓપરેશન થયુ હતુ. જેને લઈને પણ તે કેટલોક સમય ક્રિકેટથી દુર રહ્યો હતો. હવે જ્યારે ઇંગ્લેંડ સામે સિરીઝ થી તેમની ક્રિકેટમાં વાપસી થઈ હતી, તો ફરી એકવાર તેને ઇજા જકડવા લાગી છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">