IPL 2021: મુથૈયા મુરલીધરનને હોસ્પિટલ ખસેડાયા, અચાનક તબીયત લથડતા ચેન્નાઈમાં દાખલ કરાયા

શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધન (Muttiah Muralitharan)ને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ તેમને હ્રદયની બીમારીની સમસ્યા થતાં તેઓને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે.

IPL 2021: મુથૈયા મુરલીધરનને હોસ્પિટલ ખસેડાયા, અચાનક તબીયત લથડતા ચેન્નાઈમાં દાખલ કરાયા
Muttiah Muralitharan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 18, 2021 | 11:00 PM

શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધન (Muttiah Muralitharan)ને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ તેમને હ્રદયની બીમારીની સમસ્યા થતાં તેઓને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. તે હાલમાં આઈપીએલની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે ચેન્નાઈમાં છે. તે ટીમનો બોલીંગ કોચ છે. આ દરમ્યાન જ તેમને હ્દયની બીમારીની સમસ્યા પેદા થઈ હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટનુસાર મુરલીધરનને રવિવારે સાંજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જાણકારી મળી રહી છે કે મુરલીધરનના હાર્ટમાં એક બ્લોકેજ છે. આવી સ્થિતીમાં હવે તેમની સારવાર સ્ટેન્ટ મુકીને કરવામાં આવશે.

49 વર્ષીય મુરલીધરન ક્રિકેટના સૌથી સફળ બોલરો પૈકીના એક છે. તેઓએ શ્રીલંકા માટે 133 ટેસ્ટ મેચ અને 350 વન ડે મેચ રમી છે. જેમાં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 800 અને વન ડેમાં 534 વિકેટ ઝડપી હતી. તેઓએ વર્ષ 2011ના વિશ્વકપ બાદ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હતો. તે આઈપીએલમાં પણ રમી ચુક્યા છે. તેઓ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોચ્ચી ટસ્કર્સ કેરલા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો પણ રહી ચુક્યા છે. બાદમાં તે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સાથે કોચ રુપે જોડાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

મુરલીધરને પોતાની કેરિયર દરમ્યાન બોલીંગ એકશનને લઈને પણ વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. તેમની એકશનને અનેકવાર અવૈધ ગણાવવામાં આવી હતી. જોકે તે અંગેના ટેસ્ટ દરમ્યાન તેમને ક્લીન ચીટ મળી હતી. તે પોતાની કેરિયર દરમ્યાન 1,711 દિવસ સુધી નંબર વન ટેસ્ટ બોલર રહ્યા હતા. આ પણ એક રેકોર્ડ છે કે, તેઓ સૌથી લાંબા સમય સુધી નંબર વનના સ્થાન પર રહ્યા હતા.

આ પણ વાંચો: DC VS PBKS, Live Score IPL 2021: સદી ચૂક્યો શિખર ધવન, દિલ્હીને ત્રીજો ઝટકો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">