IPL 2021: ટુર્નામેન્ટની 31 બાકી રહેલી મેચોના આયોજનને લઇ આઇપીએલ ચેરમેનનુ મોટુ અપડેટ

આઇપીએલ 2021 ના બાયોબબલ (Bio Bubble) માં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના સંક્મણ લાગવાને લઇને આખરે ટુર્નામેન્ટ જ સ્થગીત કરી દેવામાં આવી છે. જોકે હવે આ દરમ્યાન હવે ફરી થી IPL ની ટુર્નામેન્ટ ક્યારે આગળ વધશે તે પણ સવાલ ફેંસને સતાવી રહ્યા છે.

IPL 2021: ટુર્નામેન્ટની 31 બાકી રહેલી મેચોના આયોજનને લઇ આઇપીએલ ચેરમેનનુ મોટુ અપડેટ
IPL 2021
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 05, 2021 | 1:32 PM

IPL 2021 ના બાયોબબલ (Bio Bubble) માં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના સંક્મણ લાગવાને લઇને આખરે ટુર્નામેન્ટ જ સ્થગીત કરી દેવામાં આવી છે. જોકે હવે આ દરમ્યાન હવે ફરી થી IPL ની ટુર્નામેન્ટ ક્યારે આગળ વધશે તે પણ સવાલ ફેંસને સતાવી રહ્યા છે. IPL ની અડધો અડધ મેચ અને ફાઇનલ અને પ્લેઓફ મેચો શિડ્યુલ પ્રમાણે બાકી રહી છે. જે હવે રિશિડ્યુલ કરાવામાં આવશે. આ દરમ્યાન જ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલ (IPL Governing Council) ના ચેરમેન બ્રિજેશ પટેલે (Brijesh Patel) નિવેદન આપ્યુ છે કે, સંભવિત ક્યારે બાકીની મેચો રમાઇ શકે છે.

કલકત્તા નાઇટ રાઇડર્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના પ્લેયર્સ એક બાદ એક કોરોના સંક્રમિત જણાયા હતા. આ ઉપરાંત સપોર્ટ સ્ટાફ અને ગ્રાઉન્ડ સ્ટાફ પણ કોરોના પોઝિટીવ હોવાનુ સામે આવતા જ બીસીસીઆઇએ ગંભીરતા સમજીને આખરે ટુર્નામેન્ટને તત્કાળ રોકી દેવાનો નિર્ણય કર્યો હતો. આ દમ્યાન હવે આઇપીએલ ના ચેરમેન બ્રિજેશ પટેલે અપડેટ આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, અમે બાકી રહેલી 31 મેચોના આયોજનને લઇને સંભાવનાઓ જોઇ રહ્યા છીએ, જે મુજબ T20 વિશ્વકપ ના પહેલા અથવા તેના બાદમાં આયોજીત કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

પટેલે કહ્યુ હતુ કે, અમે 31 મેચોને કમ્પલીટ કરવા માટે પ્રયાસ કરીશુ, આ માટે આ વર્ષમાં જ રમાડવાનુ આયોજન કરવા પ્રયાસ કરવામાં આવશે. આ માટે સમયની સંભવિતતા જોઇ રહ્યા છીએ, જે ટી20 વિશ્વકપ ની આગળ અથવા પાછળનો સમય હોઇ શકે છે. આમ પટેલના નિવેદન પર થી એમ કહી શકાય કે આગામી ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન આઇપીએલ નો બાકીનો હિસ્સો આગળ ચાલી શકે છે. જોકે આ બધી જ સંભાવનાઓ કોરોના કાળની પરિસ્થીતીને આધારે હોઇ શકે છે.

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">