IPL 2021: IPL અને રાજસ્થાન રોયલ્સ માટે ઇંગ્લેંડથી સારા સમાચાર આવ્યા, આ સ્ટાર બોલરે દર્શાવી તૈયારી

આઇપીએલ 2021 ને કોરોના સંક્રમણને લઇને અધવચ્ચે થી જ રોકી દેવાઇ હતી. સ્થગીત કરવા સુધીમાં 29 મેચ રમાઇ હતી અને હજુ 31 મેચ રમવાની બાકી છે. જેને લઇને હજુ BCCI સમય અને સ્થળ અંગે અભ્યાસ કરી રહ્યુ છે. આ દરમ્યાન રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે ઇંગ્લેંડ થી સારા સમાચાર સામે આવ્યા છે.

IPL 2021: IPL અને રાજસ્થાન રોયલ્સ માટે ઇંગ્લેંડથી સારા સમાચાર આવ્યા, આ સ્ટાર બોલરે દર્શાવી તૈયારી
Rajasthan Royals Team
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 15, 2021 | 11:11 AM

આઇપીએલ 2021 ને કોરોના સંક્રમણને લઇને અધવચ્ચે થી જ રોકી દેવાઇ હતી. સ્થગીત કરવા સુધીમાં 29 મેચ રમાઇ હતી અને હજુ 31 મેચ રમવાની બાકી છે. જેને લઇને હજુ BCCI સમય અને સ્થળ અંગે અભ્યાસ કરી રહ્યુ છે. આ દરમ્યાન રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે ઇંગ્લેંડ થી સારા સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેંડના ઝડપી બોલર જોફ્રા આર્ચરે (Joffra Archer) આઇપીએલ ની બાકી રહેલી સિઝનમાં રમવા માટે તૈયારી દર્શાવી છે. જોફ્રા આર્ચર IPL સ્થગીત થવા અગાઉની મેચો દરમ્યાન ઇજા ને લઇને શરુઆત થી જ બહાર રહ્યો હતો.

જોફ્રા આર્ચરે કાઉન્ટી ચેમ્પિયનશીપ મેચ સાથે ઇજા બાજ જોફ્રા ક્રિકેટના મેદાન પર સ્વસ્થ થઇને પરત ફર્યો છે. સક્સેસ ક્રિકેટ કાઉન્ટી ટીમ તરફ થી રમી રહેલા જોફ્રાએ એક વાતચીત દરમ્યાન આઇપીએલને લઇને પોતાની વાત કહી હતી. તેણે કહ્યુ હતુ કે, જો હું ભારત જતો તો પણ કદાચ ઝડપ થી ઘરે પરત આવી જતો. આશા છે કે, જો આ વર્ષે આઇપીએલની બાકી રહેલી મેચોનુ આયોજન થશે તો, હું ફરી થી જઇશ.

તેણે કહ્યુ ભારત નહી જવાનો નિર્ણય ખૂબ મુશ્કેલ હતો. એ કંઇક એવુ હતુ કે, તેનુ અનુમાન લગાવવુ મુશ્કેલ હતુ. જો હું ત્યાં જતો તો પણ ખ્યાલ નહી કે કેટલી મેચ રમતો. મારી ફીટનેશ સારી છે. મને લાગે છે કે મે સારી બોલીંગ કરી હતી. હું ગત સપ્તાહે સક્સેસની બીજી શ્રેણી ની ટીમ માટે રમ્યો હતો, જેમાં આત્મવિશ્વાસ હાંસલ કરવો સારો રહ્યો અને સારુ અનુભવી રહ્યો છુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આર્ચરે આ પહેલા પોતાની અંતિમ મેચ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 20 માર્ચે પાંચમી T20 આંતરરાષ્ટ્રીય રુપમાં રહ્યો હતો. તેના જમણા હાથમાં કાંચનો ટુકડો ફસાયો હતો, જેને લઇને સર્જરી કરવી પડી હતી. જોફ્રા તેના ઘરમાં જ માછલી ઘરની સફાઇ કરતા તેના ફુટી જવા થી ઇજા પામ્યો હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">