IPL 2021: DCને મોટો ઝટકો, ઝડપી બોલર એનરિચ નોર્ત્ઝે કોરોનાથી સંક્રમિત

આઈપીએલ 2021ની સિઝનમાં જીત સાથે શરુઆત કરનારી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઝડપી બોલર એનરિચ નોર્ત્ઝે (Anrich Nortje) કોરોના પોઝિટીવ હોવાનું જણાયુ છે.

IPL 2021: DCને મોટો ઝટકો, ઝડપી બોલર એનરિચ નોર્ત્ઝે કોરોનાથી સંક્રમિત
Anrich Nortje
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 14, 2021 | 8:05 PM

આઈપીએલ 2021ની સિઝનમાં જીત સાથે શરુઆત કરનારી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઝડપી બોલર એનરિચ નોર્ત્ઝે (Anrich Nortje) કોરોના પોઝિટીવ હોવાનું જણાયુ છે. આ વાતની પુષ્ટી પણ સમાચાર એજન્સી દ્વારા કરવામાં આવી છે. નોર્ત્ઝે ગત સપ્તાહે મુંબઈ પહોંચ્યો હતો અને તેનો સાત દિવસનો ક્વોરન્ટાઈન સમયગાળો પણ પસાર કરી લીધો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આઈપીએલની દિલ્હીની ટીમની પ્રથમ મેચ રમી નહોતી. ટીમે આ મેચને 7 વિકેટથી એકતરફી જીતી લીધી હતી. ટીમે દક્ષિણ આફ્રિકાના આ ઝડપી બોલરને આ વર્ષે ટીમમાં જારી રાખ્યો હતો, કારણ કે પાછળની સિઝનમાં દિલ્હીને ફાઈનલમાં પહોંચાડવામાં તેની મહત્વની ભૂમિકા રહી હતી.

બીસીસીઆઈના કોરોના નિયમોનુસાર જો કોઈ ખેલાડી અથવા સ્ટાફ કોરોના પોઝિટીવ જણાઈ આવે તો તેણે 10 દિવસ માટે આઈસોલેટ થવુ પડે છે. આ માટે જે દિવસથી કોરોનાના લક્ષણ જોવા મળે ત્યારથી બોર્ડ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા બાયોબબલ એરિયામાં આઈસોલેટ કરવામાં આવે છે.

ઝડપી બોલર નોર્ત્ઝે આઈપીએલ 2021માં ભાગ લેવા માટે પાકિસ્તાન સામેની વન ડે શ્રેણીને છોડીને ભારત આવ્યો હતો. આ દરમ્યાન તેણે સિરીઝની પ્રથમ બે મેચ રમી હતી. ત્યારબાદ તે અન્ય ખેલાડીઓની સાથે ભારત આવી ગયો હતો. આફ્રિકાની ટીમને ત્રીજી વન ડેમાં પાકિસ્તાન ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો સાથે જ શ્રેણી પણ ગુમાવવી પડી હતી.

આ પણ વાંચો: SRH VS RCB LIVE SCORE, IPL 2021: સનરાઇઝર્સને પહેલી સફળતા, ભુવીએ પડિક્કલની વિકેટ લીધી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">