IPL 2021: ટુર્નામેન્ટ સ્થગીત બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીની પત્નીને લોકોના રોષનો ભોગ બનવુ પડ્યુ
કોરોના વાઈરસને લઈને આઈપીએલ 2021ને સ્થગીત કરવી પડી હતી. વિદેશી ખેલાડીઓને સ્વદેશ મોકલવા માટે પણ ખાસ આયોજન ઘડવામાં આવ્યા છે. જેને લઈને ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓને માલદિવ મોકલવામાં આવ્યા છે. કારણ કે ઓસ્ટ્રેલીયા દ્વારા ભારતથી આવનારી ફ્લાઈટોને રોકી દેવામાં આવી છે.
Latest News Updates
Most Read Stories