IPL 2021: ઇંગ્લેંડના 8 ખેલાડીઓ આજે હેમખેમ સ્વદેશ પરત ફર્યા, ત્રણ ખેલાડીઓ હજુ ભારતમાં

આઇપીએલ 2021માં ભાગ લઇ રહેલા ઇંગ્લેંડ (England) ના 11 માંથી 8 ખેલાડીઓ બુધવારે સ્વદેશ પરત ફર્યા છે. જેમાં જોસ બટલર (Jos Butler) અને જોની બેયરસ્ટો (Jonny Bairstow) પણ સામેલ છે.

IPL 2021: ઇંગ્લેંડના 8 ખેલાડીઓ આજે હેમખેમ સ્વદેશ પરત ફર્યા, ત્રણ ખેલાડીઓ હજુ ભારતમાં
England players
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 05, 2021 | 6:09 PM

આઇપીએલ 2021 માં ભાગ લઇ રહેલા ઇંગ્લેંડ (England) ના 11 માંથી 8 ખેલાડીઓ બુધવારે સ્વદેશ પરત ફર્યા છે. જેમાં જોસ બટલર (Jos Butler) અને જોની બેયરસ્ટો (Jonny Bairstow) પણ સામેલ છે.  ભારતના ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત થવા બાદ આયોજકોએ મંગળવારે ટુર્નામેન્ટને સ્થગીત કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સેમ કરન, ટોમ કરન, સેમ બિલિગ્સ, ક્રિસ વોક્સ, મોઇન અલી અને જેસન રોય પણ બ્રિટન પરત આવી ગયા છે.

ઇંગ્લેંડના મર્યાદિત ઓવરની ફોર્મેટના કેપ્ટન ઇયોન મોર્ગન, ડેવિડ મલાન અને ક્રિસ જોર્ડન ના વધુ 48 કલાક ભારતમાં જ પસાર થાય તેવી સંભાવના છે. બ્રિટનમાં આ મહામારીને લઇને ભારતને રેડ લિસ્ટ કરવામાં આવ્યુ છે. જેને લઇને આ ક્રિકેટરોએ 10 દિવસ સુધી સરકાર દ્રારા અનુમોદિત સુવિધામાં ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે.

BCCI એ તમામ વિદેશી ક્રિકેટરોને સુરક્ષીત સ્વદેશ પરત મોકલવાનો ભરોસો આપ્યો છે. જેમાં સૌથી મોટી મુશ્કેલી ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ સાથે આવી રહી છે. કારણ કે ઓસ્ટ્રેલીયાની સરકારે ઓછામાં ઓછી 15 મે સુધી ભારત તરફ થી આવનારા નાગરિકો પર બેન લગાવી દીધો છે. એવામાં ત્યા ક્રિકેટર ઘરે પરત ફરતા અગાઉ માલદિવ અથવા શ્રીલંકામાં રોકાણ કરી શકે છે. બીસીસીઆઇ તેમને બહાર નિકાળવા અને ચાર્ટર પ્લેન દ્રારા પરત ઓસ્ટ્રેલીયા મોકલવા માટે પ્રતિબદ્ધ છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

કલકત્તા નાઇટ રાઇડર્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સમાં કોરોના સંક્રમણ જણાતા જ મંગળવારે આઇપીએલ ને અનિશ્વત કાળ માટે સ્થગીત કરી દેવામાં આવી હતી. કોચ, કોમેન્ટેટર અને ઓસ્ટ્રેલીયાના 14 ખેલાડીઓ હવે અન્ય માર્ગે સ્વદેશ પરત ફરશે. કારણ કે ઓસ્ટ્રેલીયા સરકારે ભારત થી સીધા આવનારા લોકોને માટે નિયમો આકરા બનાવી દીધા છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">