ભારતીય ક્રિકેટ ટીમ હવે ઓલમ્પિક રમતોમાં પણ રમતી જોવા મળશે, BCCIનો મહત્વનો નિર્ણય

આગામી 2028માં હવે ટીમ ઈન્ડીયા (Team India) ઓલમ્પિક રમતોત્સવ (Olympic Games)માં ભાગ લેશે. પ્રથમવાર ઓલમ્પિકમાં ભારતીય ક્રિકેટ ટીમ ભાગ લેવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ હવે ઓલમ્પિક રમતોમાં પણ રમતી જોવા મળશે, BCCIનો મહત્વનો નિર્ણય
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 17, 2021 | 4:15 PM

આગામી 2028માં હવે ટીમ ઈન્ડીયા (Team India) ઓલમ્પિક રમતોત્સવ (Olympic Games)માં ભાગ લેશે. પ્રથમવાર ઓલમ્પિકમાં ભારતીય ક્રિકેટ ટીમ ભાગ લેવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે. BCCIની વર્ચ્યુઅલ બેઠક યોજાવા દરમ્યાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી વર્ષ 2028માં લોસ એંજલસ (Los Angeles)માં ઓલમ્પિક રમતોનું આયોજન થનારુ છે. આ પહેલા ભારતે ICCની ટુર્નામેન્ટ ઉપરાંત 1998માં કુલુઆલમપુરમાં રમાયેલ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)માં અજય જાડેજા (Ajay Jadeja)ની કેપ્ટનશીપ હેઠળ ભાગ લીધો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) ક્રિકેટની રમતના નાના ફોર્મેટને ઓલમ્પિકમાં શામેલ કરવા માટે પ્રયાસ કરી રહ્યુ હતુ. જોકે બીસીસીઆઈ આ માટે તૈયારી દર્શાવી રહ્યુ નહોતુ. જોકે હવે ભારતે પણ આ બાબતે આઈસીસીના પ્રયાસો સાથે સહમતી દર્શાવી છે. આમ પ્રથમ વખત થશે કે ક્રિકેટને ઓલમ્પિકમાં સામેલ કરવામાં આવશે. જોકે બીસીસીઆઈએ સ્પષ્ટ કહ્યુ હતુ કે, તે ઓલમ્પિકમાં પોતાની ટીમ ત્યારે જ મોકલશે, જ્યારે તે વાતની લેખીત બાંહેધરી મળશે કે તેમણે પોતાની સ્વાયત્તા છોડવી નહીં પડે.

હાલમાં ઓલમ્પિકમાં ભાગ લેનારી ટીમો રાષ્ટ્રીય રમત ગમત સંઘ (NSF) હેઠળ પહોંચતી હોય છે. તમામ ભારતીય ઓલમ્પિક સંઘ (IOA) માટે એક વડપણ તરીકે તે કામ કરે છે. બીસીસીઆઈ નથી ઈચ્છતી કે તેણે IOA અને ભારત સરકારના આધિન ભાગ લેવો પડે.

આ પણ વાંચો: IPL 2021: CSK માટે 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની બન્યા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">