IND vs ENG: ઈંગ્લેન્ડ સામે ટેસ્ટપહેલા રાહુલ દ્રવિડે કહ્યુ વોર્મ મેચમાં ટીમ ઈન્ડિયાની તમામ સમસ્યા ખતમ, જે જોઈતુ હતુ એ મળી ગયુ

ભારતીય ટીમ (Indian Cricket Team) શુક્રવારે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ બર્મિંગહામ ટેસ્ટ મેચની સાથે જ ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ગત વર્ષે અધૂરી રહી ગયેલી 5 ટેસ્ટ મેચોની સિરીઝ પણ પૂર્ણ થશે.

IND vs ENG:  ઈંગ્લેન્ડ સામે ટેસ્ટપહેલા રાહુલ દ્રવિડે કહ્યુ વોર્મ મેચમાં ટીમ ઈન્ડિયાની તમામ સમસ્યા ખતમ, જે જોઈતુ હતુ એ મળી ગયુ
Rahul Dravid એ સંતોષ વ્યક્ત કર્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 9:55 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ભારતીય ટીમ 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ રમશે, પરંતુ આ પહેલા 1 જુલાઈથી ટીમ ઈન્ડિયા 5 ટેસ્ટ મેચોની સિરીઝ પૂરી કરશે જે ગયા વર્ષે ટેસ્ટ મેચ રમીને અધૂરી રહી હતી. વાસ્તવમાં, ગયા વર્ષે કોરોનાને કારણે ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝ પૂરી થઈ શકી ન હતી અને ટીમ ઈન્ડિયાને 5મી ટેસ્ટ મેચ રમ્યા વિના જ સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. હવે આ શ્રેણી પૂર્ણ થશે. 5મી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) કહ્યું કે ટીમે ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટ મેચ પહેલા લીસેસ્ટરશાયર સામેની 4 દિવસીય વોર્મ-અપ મેચમાં તેમની તમામ સમસ્યાઓનું સમાધાન કરી લીધું છે.

ટેસ્ટ મેચ પહેલા જે જરૂરી હતું તે વોર્મ-અપ મેચમાંથી મેળવી લીધું

વોર્મ-અપ મેચમાં વિરાટ કોહલી, ઋષભ પંત, શ્રીકર ભરત અને રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારીને પોતાનું ફોર્મ બતાવ્યું હતું. લિસેસ્ટરશાયર ફોક્સે ટ્વિટર પર દ્રવિડનો એક વીડિયો શેર કર્યો છે. દ્રવિડે કહ્યું કે શુક્રવારથી શરૂ થનારી ટેસ્ટ મેચ પહેલા અમને જે પણ જોઈતું હતું તે અમે વોર્મ-અપ મેચથી મેળવી લીધું. મને લાગે છે કે અમે આ અઠવાડિયે જે કરી શક્યા છીએ તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભૂલ કરવા માટે વધારે વિકલ્પ નથી

જ્યારે ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં રમવાના પડકાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભારતીય કોચે કહ્યું કે જ્યારે તમારી પાસે માત્ર એક જ મેચ રમવાની છે, ત્યારે આ વસ્તુઓ માટે વધુ સમય નથી. તમારે ઓછા સમયમાં મેદાન પર પ્રદર્શન કરવાનું છે. મને આશા છે કે અમારા ખેલાડીઓ આ ટેસ્ટ મેચના પહેલા દિવસથી જ આ કરી શકશે.

આ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને કહ્યું કે આવી સ્થિતિમાં ભૂલ કરવાનો બહુ વિકલ્પ નથી. જો કે તે અમારા માટે સારું અઠવાડિયું રહ્યું છે. મને લાગે છે કે મેચ દરમિયાન પહેલા બે દિવસ પિચ પડકારજનક રહેશે અને પછી તે સામાન્ય થઈ જશે. ભારતીય ટીમ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">