IND vs AFG: અફઘાનિસ્તાન પર ભારતની એકતરફી જીતના કારણો શું હતા, જાણો

ભારત અને અફઘાનિસ્તાનની ટીમો પહેલાથી જ એશિયા કપ-2022ની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, ટીમ ઈન્ડિયાએ આ મેચમાં જોરદાર રમત બતાવી અને શાનદાર જીત મેળવી.

IND vs AFG: અફઘાનિસ્તાન પર ભારતની એકતરફી જીતના કારણો શું હતા, જાણો
અફઘાનિસ્તાન પર ભારતની એકતરફી જીતના કારણો શું હતા, જાણો Image Credit source: AFP Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 9:44 AM

IND vs AFG: એશિયા કપ 2022 (Asia Cup 2022)માં જીતની પ્રબળ દાવેદારના રુપમાં ઉતરેલી ભારતીય ટીમનું પ્રદર્શન આ ટૂર્નામેન્ટમાં ખરાબ થઈ રહ્યું છે જેથી તે ફાઈનલમાં પહોંચી શકી નથી પરંતુ તેની આ ટૂર્નામેન્ટનો અંત જીત સાથે જરુર કર્યો છે. ભારતીય ટીમે (Indian team)ગુરુવારના રોજ અફધાનિસ્તાનને 101 રનના વિશાળ સ્કોરના અંતરથી માત આપી હતી. એશિયા કપમાંથી જીત સાથે વિદાય લીધી હતી. કોઈને આશા ન હતી કે, ભારત આ વખતે ફાઈનલમાં પહોંચી શકશે નહિ પરંતુ પાકિસ્તાન અને શ્રીલંકાએ ભારતને માત આપી અને બંન્નેએ ભારતીય ટીમ (Indian CricketTeam)ને રેસમાંથી બહાર કરી નાંખી હતી.

  1. ત્યારબાદ ટીમ ઈન્ડિયા બીજી ટીમ પર નિર્ભર હતી. બુધવારે પાકિસ્તાને અફધાનિસ્તાનને પરાજય આપતા જ ભારતીય ટીમ રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ભારતે અફધાનિસ્તાનને માત આપી જીત સાથે આ ટૂર્નામેન્ટનો અંત કર્યો હતો. શું રહ્યું મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનું કારણ. ચાલો તમને જણાવીએ….
  2. વિરાટ કોહલી આ મેચમાં 122 રનની ઈનિગ્સ રમી હતી. કોહલીનું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3 વર્ષ બાદ સદી છે. આ સદી ના દમ પર ભારતે અફધાનિસ્તાનને 213 રનનો વિશાળ સ્કોરનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે અફધાનિસ્તાનની ટીમ ફેલ રહી હતી.
  3. ભુવનેશ્વર કુમારે આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેમણે અફધાનિસ્તાનના શરુઆતી વિકેટ લઈ તેને બૈકફુટ પર મોક્લી હતી. ભુવનેશ્વરની 4 વિકેટ લઈ અફધાનિસ્તાનને હાર આપી હતી. ભુવનેશ્વરે આ મેચમાં 4 રન આપી 5 વિકેટ લીધી હતી.
  4. આ મેચમાં રોહિત શર્મા રમ્યો ન હતો. તેના સ્થાને કે.એલ રાહુલને કેપ્ટનશીપ આપવામાં આવી હતી અને રાહુલની સાથે ઓપિનિંગની જવાબદારી વિરાટે સંભાળી હતી. આ જોડીએ ટીમને મજબુત શરુઆત અપાવી હતી અને પ્રથમ વિકેટ માટે 119 રનની ભાગેદારી કરી જેમાં ભારતે મોટો સ્કોર અફધાનિસ્તાન સામે રાખ્યો હતો.
  5. ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
    કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
    એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
    ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
    SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
    પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
  6. પાવરપ્લેમાં શાનદાર પ્રદર્શન કરવું પણ ભારતની જીતનું મોટું કારણ છે. પછી બેટિંગ હોય કે બોલિંગ ભારતે બંન્નેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. અફધાનિસ્તાનને બૈકફુટ પર મોકલ્યું હતુ. બેટિંગ કરતા ભારતે પ્રથમ છ ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 52 રન બનાવ્યા હતા. બીજી તરફ બોલિંગની વાત કરવામાં આવે તો ભારતે પાવરપ્લેમાં અફઘાનિસ્તાનને માત્ર 21 રન બનાવવા દીધા હતા અને પાંચ વિકેટ લીધી હતી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">