Hardik Pandya ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20 સિરીઝમાં કેપ્ટનશીપ કરશે? રોહિત શર્મા રમશે નહિ!

ભારતીય ક્રિકેટ ટીમ આયરલેન્ડ (India vs Ireland) વિરુદ્ધ 26 અને 28 જૂનના રોજ T20 મેચ રમશે. આ ટીમની કમાન પંડ્યા પાસે છે. એવા પણ સમાચાર છે કે, જે ટીમ આયરલેન્ડ વિરુદ્ધ રમશે તે ટીમ જ T20 સિરીઝમાં મેદાનમાં ઉતરી શકે છે.

Hardik Pandya ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20 સિરીઝમાં કેપ્ટનશીપ કરશે? રોહિત શર્મા રમશે નહિ!
Hardik PandyaImage Credit source: INSTAGRAM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 5:43 PM

India vs Ireland : ટુંક સમયમાં જ ભારતીય ટીમ આયરલેન્ડ  (India vs Ireland) વિરુદ્ધ T20 સીરિઝ રમવા ઉતરશે, પહેલી મેચ 26 જૂનના રોજ રમાશે. આ ટીમની કમાન હાર્દિક પાંડ્યાના હાથમાં છે કારણ કે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાનીમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની 5મી મેચ રમશે, ગત્ત વર્ષ રમાયેલ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ કોરોનાને કારણે સ્થગિત કરવી પડી હતી અને હવે આ અધુરી મેચ ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે ટી 20 રમવાની છે એવા પણ સમાચાર છે કે, હાર્દિક પંડ્યા(Hardik Pandya) ની કેપ્ટનશીપ વાળી ટીમ રમી શકે છે.

હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરશે ?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આયરલેન્ડમાં T20 સિરીઝ રમનારી ટીમ ઈન્ડિયા જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20 સિરીઝ રમવા મેદાનમાં ઉતરી શકે છે, સુત્રો મુજબ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર એજબેસ્ટન ટેસ્ટ 5 જુલાઈના રોજ પૂર્ણ થશે અને 7 જુલાઈથી T20 સિરીઝ રમનારી ટીમને ઈગ્લેન્ડ વિરુદ્ધ મેદાનમાં ઉતારી શકે છે. તમને જણાવી દઈએ કે, T20 સીરિઝ બાદ હાર્દિર પંડ્યાની કેપ્ટનશીપ વાળી ટીમ ડર્બીશર વિરુદ્ધ 1 જુલાઈના રોજ પ્રેક્ટિસ મેચ રમશે. ત્યારબાદ 3 જુલાઈના નૉર્થમ્ટ્નશર વિરુદ્ધ પણ T20 પ્રેક્ટિસ મેચ રમશે. આ દરમિયાન રોહિત શર્માની આગેવાની વાળી ટીમ એજબેસ્ટનમાં ટેસ્ટ સિરીઝ રમશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ટીમ ઈન્ડિયાએ લેસ્ટરશાયરમાં પ્રેક્ટિસ કેમ્પ પણ શરૂ કર્યો

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) એ ઈંગ્લેન્ડની ધરતી પર પગ મુક્યો છે (ENG vs IND). ટીમ ઈન્ડિયાએ લેસ્ટરશાયરમાં પ્રેક્ટિસ કેમ્પ પણ શરૂ કર્યો છે. 24 જૂને વોર્મ-અપ મેચ છે અને તેના માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) , રોહિત શર્મા (Rohit Sharma) ની હરકતોથી BCCI નારાજ થઈ ગયું છે. આ નારાજગીનું કારણ એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમના ફેન્સ સાથે ફોટો પડાવે છે. તમને જણાવી દઈએ કે લંડન પહોંચ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા અને તેઓએ ફેન્સ સાથે ફોટા પડાવવા માટે પોઝ પણ આપ્યા હતા.

ભારત v/s આયરલેન્ડનું શેડ્યુલ

ભારત v/s આયરલેન્ડ, પ્રથમ T20 મેચ 26 જૂન

ભારત v/s આયરલેન્ડ, બીજી T20 મેચ 28 જૂન

ભારત v/s ઈંગ્લેન્ડનું શેડ્યુલ

1 જુલાઈ T20 વોર્મ-અપ વિ ડર્બીશાયર

3 જુલાઈ T20 વોર્મ-અપ વિ નોર્થમ્પટનશાયર

7 જુલાઈ 1લી T20I, ધ એજીસ બાઉલ

9 જુલાઈ 2જી T20I, એજબેસ્ટન

10 જુલાઈ 3જી T20I, ટ્રેન્ટ બ્રિજ

12 જુલાઈ 1લી ODI, ધ ઓવલ

14 જુલાઈ 2જી ODI, લોર્ડ્સ

17 જુલાઈ 3જી ODI, ઓલ્ડ ટ્રેફોર્ડ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">