IND vs SL: આખરે સૌરવ ગાંગુલીએ કર્યુ એલાન, શ્રીલંકા પ્રવાસ માટે કોણ સંભાળશે હેડ કોચની જવાબદારી

શ્રીલંકા પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમનું એલાન BCCIએ અગાઉ કરી દીધુ છે. શિખર ધવન (Shikhar Dhawan) શ્રીલંકા પ્રવાસે જનારી ટીમનો કેપ્ટન હશે.

IND vs SL: આખરે સૌરવ ગાંગુલીએ કર્યુ એલાન, શ્રીલંકા પ્રવાસ માટે કોણ સંભાળશે હેડ કોચની જવાબદારી
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 15, 2021 | 6:49 PM

શ્રીલંકા પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમનું એલાન BCCIએ અગાઉ કરી દીધુ છે. શિખર ધવન (Shikhar Dhawan) શ્રીલંકા પ્રવાસે જનારી ટીમનો કેપ્ટન હશે. આ માટે ખેલાડીઓને મુંબઈમાં સોમવારથી ક્વોરન્ટાઈન હેઠળ રાખવાની શરુઆત કરી દેવાઈ છે. આગામી 13 જૂલાઈથી મર્યાદિત ઓવરોની સિરીઝ ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે રમાનાર છે.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ કોચને લઈ એલાન કર્યુ છે. રાહુલ દ્રાવિડ (Rahul Dravid) શ્રીલંકા પ્રવાસ માટેની ટીમના હેડ કોચ હશે. આમ કોચના નામને લઈને ચાલી રહેલી અટકળોનો ગાંગુલીએ અંત લાવી દીધો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગત માસ દરમ્યાન સૌરવ ગાંગુલીએ જ જાણકારી આપી હતી કે ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) ખેડશે. વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજો વિનાની ટીમને લઈને કેપ્ટનશીપને લઈને ઉત્સુકતા હતા. સાથે જ હેડ કોચ રાહુલ દ્રાવિડની પસંદગી થવા પર પણ વર્તાઈ રહી હતી. કારણ કે આ દિગ્ગજે ભારતીય ટીમને કેટલાક નવા ખેલાડીઓ આપ્યા છે. જે સારુ પ્રદર્શન કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટસ મુજબ ગાંગુલીએ દ્રાવિડના નામની પુષ્ટી કરી હતી. અધ્યક્ષ ગાંગુલીએ કહ્યુ હતુ કે ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસ માટે રાહુલ દ્રાવિડ કોચ હશે. દ્રાવિડ હાલમાં બેંગ્લોર સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકડમીના અધ્યક્ષ છે. જ્યાં ભારતીય ખેલાડીઓ ટ્રેનીંગથી લઈને ઈજા બાદ રિહેબિલિટેશન સુધીનું ધ્યાન રાખવામાં આવે છે. દ્રાવિડ આ પહેલા ભારતની અંડર-19 ટીમ અને ઈન્ડીયા-A ટીમના કોચ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. જેમાં પૃથ્વી શોની કેપ્ટનશીપમાં 2018માં ભારતે અંડર-19 વિશ્વકપ જીત્યો હતો.

3-3 મેચોની રમાશે સિરીઝ

ભારતીય ટીમ મુંબઈમાં 14 દિવસનો ક્વોરન્ટાઈન પિરિયડ પુરો કરી શ્રીલંકા પ્રવાસે જશે. 28 જૂને ભારતીય ટીમ શ્રીલંકાના પાટનગર કોલંબો જવા માટે રવાના થશે. જ્યાં ત્રણ દિવસ માટે ભારતીય ટીમ આઈસોલેશનમાં રહેશે. ત્યારબાદ ટીમ ટ્રેનીંગ શરુ કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 13 જૂલાઈથી 3 વન ડે મેચ અને 21 જૂલાઈથી 3 T20 મેચોની સિરીઝ રમાનારી છે.

આ પણ વાંચો: WTC Final: ભારત સામે ચેમ્પિયનશીપના જંગે ઉતરનારી ટીમ ન્યુઝીલેન્ડે જાહેર કરી, 5 ખેલાડીઓને ડ્રોપ કર્યા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">